શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં આ સિદ્ધ જ્યોતિષી ઉપાય કરવાનું ન ભૂલશો, આર્થિક સુખ સંપદાનું મળશે વરદાન

લાખ પ્રયત્નો પછી પણ કામમાં સફળતા નથી મળી રહી, જો કોઈ અડચણ આવે તો નવરાત્રિ દરમિયાન ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવો. નવ દિવસ સુધી આ ટ્રિક અજમાવો. જાણો અન્ય ઉપાયો

Navratri 2023: નવરાત્રિનો સમય એ એક એવા ખાસ ફળદ્રપ સમય છે, જેમાં કરેલી સાધના આરાધનાનું શીઘ્ર ફળ મળે છે. જે રીતે ચોમાસાની સિઝનમાં વાવેલું સરસ રીતે ઉગી નીકળે છે તેવી જ રીતે આ નવ દિવસમા કરવાામાં આવેલી સાધના ઉપાસના અને આરાધનાનો ફળ પણ શ્રેષ્ઠ અને શીઘ્ર મળે છે. તો નવરાત્રીમાં કરી શકાય તેવા કેટલાક ઉપાય જ્યોતિષ શાસ્ત્ર્માં દર્શાવવામાં આવ્યા છે. તેનાથી શોક, રોગ,. દ્રેષ, દુ;ખ અને દ્રરિદ્રતા દૂર થાય છે.  

નવરાત્રિમાં કપૂરના ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દેવીની પૂજા સિવાય કપૂરની યુક્તિઓ વ્યક્તિની દરેક સમસ્યા દૂર કરે છે. આવો જાણીએ નવરાત્રિમાં કપૂરનો ઉપાય  કેવી રીતે કરવો

લાખ પ્રયત્નો પછી પણ કામમાં સફળતા નથી મળી રહી, જો કોઈ અડચણ આવે તો નવરાત્રિ દરમિયાન ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવો. નવ દિવસ સુધી આ ટ્રિક અજમાવો. એવું માનવામાં આવે છે કે આનાથી તમામ અવરોધો દૂર થશે.

નવરાત્રિમાં કપૂરથી માતાની આરતી કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. નવ દિવસ સુધી સવારે આખા ઘરમાં કપૂરનો ધૂપ  ફેરવો અને દેવી લક્ષ્મીની આરતી કરો. એવું માનવામાં આવે છે કે, આ પ્રયોગથી ધનધાન્યમાં વૃદ્ધિ થશે. .

પૈસા હાથમાં નથી, બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે અથવા લાંબા સમય સુધી ધન મળવાની સંભાવના નથી તો નવરાત્રિ દરમિયાન ગુલાબના ફૂલમાં કપૂર મૂકીને  માતા દુર્ગાને અર્પણ કરો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.

 જો ગંભીર બીમારીઓએ તમને ઘેરી લીધા હોય, તો  સારવાર બાદ પણ જો તમને કોઈ હકારાત્મક પરિણામ ન દેખાય તો પાણીમાં કપૂરના તેલના બે ટીપા નાખીને સ્નાન કરો. કહેવાય છે કે આનાથી શરીર સાફ થાય છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીરે ધીરે રોગ ખતમ થવા લાગે છે.

ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવાર વચ્ચે તણાવ રહે છે, દરરોજ ઝઘડા થાય છે, પતિ-પત્ની વચ્ચે કડવાશ આવે છે. તેનાથી રાહત મેળવવા માટે ઘરના ચાર ખૂણામાં કપૂરનો ટુકડો રાખો. જેમ જેમ તે પીગળે છે તેમ તેમ ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget