શોધખોળ કરો

Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર ભૂલથી પણ ન રાખો આ વસ્તુ, આર્થિક તંગીના બનશો ભોગ

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ડાઇનિંગ ટેબલ સંબંધિત નિયમો સમજાવવામાં આવ્યા છે. કારણ કે ડાઇનિંગ ટેબલ સાથે જોડાયેલી ભૂલો વાસ્તુ દોષને વધારે છે અને તેના કારણે પરિવારને ઘણું નુકસાન વેઠવું પડી શકે છે.

Vastu Shastra For Dining Table: વાસ્તુશાસ્ત્રમાં ઘર બાંધવા માટેની દિશાઓ અને નિયમો સમજાવવામાં આવ્યા છે, જમીનથી લઈને ઘર બનાવવા વગેરે. સાથે જ ઘરમાં કઈ વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ અથવા કેવું ઇન્ટિરિયર હોવું  જોઈએ વગેરે વિશે વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે.

 તો આ હાલ  ડાઇનિંગ ટેબલ વિશે વાત કરીએ. સામાન્ય રીતે, ઘણા લોકોના ઘરે ડાઇનિંગ ટેબલ હોય છે, જેના પર પરિવારના સભ્યો બેસીને ભોજન કરે છે. આવી સ્થિતિમાં, આ સ્થાન પર કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા ન હોવી જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડાઈનિંગ ટેબલમાં ખોટી વસ્તુઓ રાખવામાં આવે તો નકારાત્મકતા ઝડપથી વધે છે અને વાસ્તુ દોષ ઉદભવે છે, જેના કારણે આખો પરિવાર પ્રભાવિત થઈ શકે છે.

ડાઈનિંગ ટેબલ એ ફૂડ રાખવાની જગ્યા છે, પરંતુ ઘણી વખત લોકો ડેકોરેશન માટે અથવા તો જાણતા-અજાણતા કેટલીક વસ્તુઓ ડાઈનિંગ ટેબલ પર રાખી દે છે, જેનાથી વાસ્તુ દોષ સર્જાય છે. ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત નિખિલ કુમાર પાસેથી કઈ વસ્તુઓ આપણે ડાઈનિંગ ટેબલ પર ન રાખવી જોઈએ.

ડાઇનિંગ ટેબલ પર આ ચીજો નેગેટિવ ઊર્જાનો કરશે સંચાર

ચાવીઓ: ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ છીએ ત્યારે ચાવીઓ ડાઇનિંગ ટેબલ પર રાખીએ છીએ. પરંતુ આવું કરવું તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે. તેથી, ચાવીઓને ડાઇનિંગ ટેબલની જગ્યાએ કી હોલ્ડરમાં અથવા યોગ્ય જગ્યાએ રાખો.

 દવાઓ: દવાઓનો ઉપયોગ રોગોથી રાહત મેળવવા માટે થાય છે. પરંતુ ખોટી દિશામાં રાખવામાં આવેલી દવાઓ તમને બીમાર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જમવાના ટેબલ પર દવા ક્યારેય ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. ડાઇનિંગ ટેબલ એ ખોરાક સાથે જોડાયેલી જગ્યા છે. એવું માનવામાં આવે છે કે ડાઇનિંગ ટેબલ પર દવાઓ રાખવાથી ભોજન જેવું બની શકે છે અને તમારે તેનું નિયમિત સેવન કરવું પડી શકે છે. દવાઓ ડાઇનિંગ ટેબલ પર તેમજ કિચન કે બેડરૂમના સાઈડ ટેબલ પર ન રાખવી જોઈએ.

 પુસ્તકો: આપણે  ડાઇનિંગ ટેબલ પર ભોજન કરીએ છીએ.  તેથી અહીં અભ્યાસ કરવાનું ટાળો. જો તમે અહીં ભણો છો કે ઓફિસનું કામ કરો છો તો પહેલા ટેબલને સારી રીતે સાફ કરી લો.

 આ વસ્તુઓ ન રાખો: આ ઉપરાંત તીક્ષ્ણ વસ્તુઓ, કૃત્રિમ ફળોની ટોપલી, બહારથી લાવેલી વસ્તુઓ અને સફાઈ સંબંધિત વસ્તુઓ ડાઈનિંગ ટેબલ પર ન રાખો. તેમને ડાઇનિંગ ટેબલ પર રાખવાથી નકારાત્મકતા  વધે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget