શોધખોળ કરો

Makar Sankranti 2024:મકરસંક્રાંતિના અવસરે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતો જીવનમાં નોતરશો આ મુશ્કેલી

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે,

Makar Sankranti 2024:મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા મુજબ  મકરસંક્રાંતિના દિવસે અમુક કાર્યો કરવા માટે સખત પ્રતિબંધ છે.

મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના તહેવારને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ તેને ખીચડીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે, જેને કરવાથી સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

મકરસંક્રાતિના દિવસે  ન કરો આ કામ

  • મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ અને માંસનું સેવન ન કરવું જોઈએ.
  • કોઈએ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • આ સિવાય મકરસંક્રાંતિના દિવસે ભીક્ષુકને ખાલી હાથ ન જવા દો.
  • યથાશક્તિ દાન કરો, અબોલ પશુ પક્ષીની સેવા કરો
  • મકરસંક્રાંતિના અવસર પર સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.
  • આ દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ.
  • મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કર્યા પછી ગંગામાં કપડા ન ધોવા જોઈએ.
  • મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારની નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ.

આ સિવાય ઝાડ કાપવાનું પણ ટાળવું જોઈએ
મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. આ પ્રસંગે ભક્તો ગંગા અને યમુના સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, દાન કરવાથી સાધકને જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget