શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: વ્યાવસાયમાં વૃદ્ધિ માટે અને સમૃદ્ધિના આશિષ માટે ગણેશ ચતુર્થીના અવસરે કરો આ પ્રયોગ

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના અવસરે આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Ganesh Chaturthi 2024:હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દુ:ખ અને દુ:ખ દૂર કરનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે ભગવાન ગણેશની પૂજા કર્યા પછી કોઈપણ કાર્ય કરીએ તો તે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે.ભાદરવાની   ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી મનાનાવાય છે. આજે 7 સપ્ટેમ્બરના દિવસ ગણેશ ચતુર્થી માનવાય રહી છે. 6 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે 5 વાગ્યે સમાપ્ત થશે.  આ અવસરે કામનાની પૂર્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવાથી કાર્યસિદ્ધિના આશિષ મળે છે. જુદી જુદી સમસ્યા માટે શાસ્ત્રમાં જુદા જુદા ઉપાયનો ઉલ્લેખ છે. તો જાણીએ ભૌતિક સંપદાની સાથે પારિવારિક સુખ માટે કેવા ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિ થાય છે.                         

ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ઉપાયો

તીક્ષ્ણ બુદ્ધિ માટેઃ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના છ અક્ષરના વિદ્યા પ્રાપ્તિ મંત્રનો 108 વાર જાપ કરો, તેનાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે અને તમે પરીક્ષામાં સફળ થશો. મંત્ર- 'મેધોલકાય સ્વાહા'.

 નજર દોષને દૂર કરવા માટેઃ આજે ભગવાન ગણેશને ગાયના છાણમાં 2 કપૂર અને 6 લવિંગ અર્પિત કરો અને આ ભસ્મને  બાળકોના કપાળ પર લગાવો. તેનાથી  નજર દોસ દૂર થશે.

વ્યાપાર વૃદ્ધિ માટે: ભગવાન ગણેશને ઘીનો દીવો પ્રગટાવો અને ગરીબોને લીલા મગની દાળનું દાન કરો.

પારિવારિક સુખ-શાંતિ માટેઃ કળશમાં  એક ચપટી હળદર નાખીને આ કળશને ગણેશને ધરાવો બાદ  મંદિરથી લઈને ઘરમાં દુર્વાથી આ પાણીને છાંટો. આ પ્રયોગથી  નકારાત્મકતા દૂર થશે અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

મનોકામનાની પૂર્તિ માટે ગણેશજીની આરાતી કર્યાં બાદ વિઘ્નહર્તાને રોજ મનાકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો અને કાનમાં જે ઇચ્છા હોય તે દોહરાવો અને તેમના ચરણોમાં દુર્વા અર્પણ કરો. આ પ્રયોગ ગણેશ ઉત્ત્સવ દરમિયાન કરવાથી મનાકામનાની અચૂક પૂર્તિ થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?
શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
Embed widget