શોધખોળ કરો

Friday Remedy: આર્થિક તંગીથી મુક્તિ મેળવવા શુક્રવારના દિવસે કરો આ સિદ્ધ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ

લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો છો, તો આજે શુક્રવારે કરી લો આ ઉપાય,ધનથી છલકાશે તિજોરી, જાણીએ કયા છે એ સિદ્ધ ઉપાય

Goddess Lakshmi: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે.  શુક્રવારના દિવસે પૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ વૈભવથી છલકાય જાય છે.  મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી.

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે.આ દિવસે ભક્તો માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસે માતાની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે.મહાલક્ષ્મી ધન વૈભવની દેવી છે. જેના પર તેની કૃપા થાય છે. તેના જીવનમાં ક્યારેય પણ ધન વૈભવની કમી નથી રહેતી. શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ અથવા શુક્રદેવને સંબંધિત મનાય છે. શુક્રદેવને સુખ, સૌંદર્ય અને રોમાંસનો કારક માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે, શુક્રવારના દિવસે પુરી શ્રદ્ધા અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી હંમેશા મહાલક્ષ્મી કૃપા બની રહે છે. શુક્રદેવની કૃપાથી જીવનમાં કોઇ પણ પ્રકારની કમી નથી રહેતી. આવો જાણીએ તેના ખાસ ઉપાય વિશે.

શુક્રવારના દિવસે સવારે સ્નાન વગેરે કર્યાં બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો,ત્યારબાદ મહાલક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે અને તેને કમળનું ફુલ સમર્પિત કરવામાં આવે છે. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.શુક્રવારનો દિવસ સફેદ રંગ સંબંધિત છે. તેથી જ શુક્રવારે સફેદ રંગનો વધુ ઉપયોગનું વિધાન છે.

મહાલક્ષ્મીની   કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનું વ્રત રાખવાનો ઉપાય કારગર છે.આજના દિવસે શુક્ર દેવનો ખાસ મંત્ર “ઓમ શુક્ર દેવ નમ:” અથવા “ઓમ શું શુક્રાય નમ:” “ઓમ હિમકૃન્દામૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરૂમ્ સર્વશાસ્ત્રપવત્કારં ભાર્વવ પ્રણમામ્યમંહ”ના 108 વખત જાપ કરો. આ મંત્ર જાપથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 

માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય પણ ગંદકીથી વાસ નથી કરતા.માટે તેની કૃપા મેળવવી હોય તો વાતાવરણ શુદ્ર રાખો અને ઘરમાં સાફ સફાઇનું વિશેષ ધ્યાન આપો. વ્રત રાખવાની સાથે જ આ દિવસે શુક્ર સંબંધિત ચીજોનું દાન કરવું શુભ મનાય છે. જેમકે દુધ, ચોખા, દહીં, લોટ, સફેદ ચીજોનું દાન કરવું શુભ મનાય છે. શુક્રવારના દિવસે કડીઓને કિડિયારૂ પુરવાથી પણ શુક્રદેવની કૃપા થાય છે.

ભગવાન વિષ્ણુના વિના મહાલક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ માટે શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની સાથે સ્થાપના કરીને પૂજન કરવું જોઇએ તેનાથઈ ધનધાન્ય અને વૈભવમાં વૃદ્ધિ થાય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Embed widget