શોધખોળ કરો

Monday Puja:સોમવારે રાશિ મુજબ કરો આ વસ્તુનું દાન, મહાદેવ થશે પ્રસન્ન, કિસ્મત ખુલ્લી જશે

જે ભક્તો સોમવારે ભક્તિભાવથી જરૂરિયાતમંદોને પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે તેનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

Monday Puja:હિંદુ ધર્મમાં, સોમવારને ભગવાન શિવની પૂજા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ભોલેનાથનો પ્રિય દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.

ભગવાન મહાદેવની કૃપાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શિવની પૂજા માટે કોઈ ખાસ પ્રકારનાં ફળ, ફૂલ કે વ્યંજનોની જરૂર નથી, પરંતુ શિવ શંભુને પવિત્ર જળ માત્રથી પણ  પ્રસન્ન થઈ જાય છે. કારણ કે મહાદેવ ભોજન નહીં પણ ભક્તોની શ્રદ્ધા  અને ભાવના જુએ છે.                                                     

તેથી જે ભક્તો સોમવારે ભક્તિભાવથી જરૂરિયાતમંદોને પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે તેનાથી  મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ રાખે છે. પરંતુ જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આવો જાણીએ કઈ રાશિના લોકોએ સોમવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈ

મેષ-વૃશ્ચિકઃ મેષ અને વૃષભ રાશિવાળા લોકો સોમવારે લાલ દાળ અથવા લાલ વસ્તુનું દાન કરી શકે છે.

વૃષભ-તુલાઃ આજે તમે જરૂરિયાતમંદ અથવા ગરીબ લોકોને ભોજન કરાવો તો લાભ થશે.

મિથુન-કન્યાઃ આ રાશિના લોકોએ સોમવારે પોતાની રાશિ પ્રમાણે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે લીલા મગની દાળ, શાકભાજી અને ફળ વગેરેનું દાન કરી શકો છો.

કર્કઃ આ રાશિના લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે સોમવારે ચોખા અથવા પતાશા કે કોઇ સફેદ વસ્તુનું દાન કરવુ જોઇએ.

સિંહઃ આજે તમે ગોળ, મધ કે મસૂરનું દાન કરશો તો તમને લાભ મળશે.

ધન: આ રાશિ માટે જવાબદાર કારક ગ્રહ ગુરુ છે. તેથી આજે તમારે તમારી રાશિ પ્રમાણે ચણાની દાળ, પીળા વસ્ત્રો અથવા કેળાનું દાન કરવું જોઈએ.

મકર-કુંભઃ- મકર અને કુંભ રાશિના લોકોએ સોમવારે તલ, સરસવનું તેલ, કપડાં વગેરેનું દાન કરવું શુભ રહેશે.

મીનઃ આજે ગરીબ બાળકોને પેન, નોટબુક અથવા મધનું દાન કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Surya Gochar 2026: 14 માર્ચે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ 4 રાશિ માટે શુભ સમય થશે શરૂ
Surya Gochar 2026: 14 માર્ચે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ 4 રાશિ માટે શુભ સમય થશે શરૂ
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
Aaj Nu Rashifal: 5 રાશિના લોકો માટે બુધવાર રહેશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Aaj Nu Rashifal: 5 રાશિના લોકો માટે બુધવાર રહેશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget