શોધખોળ કરો

Monday Puja:સોમવારે રાશિ મુજબ કરો આ વસ્તુનું દાન, મહાદેવ થશે પ્રસન્ન, કિસ્મત ખુલ્લી જશે

જે ભક્તો સોમવારે ભક્તિભાવથી જરૂરિયાતમંદોને પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે તેનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

Monday Puja:હિંદુ ધર્મમાં, સોમવારને ભગવાન શિવની પૂજા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ભોલેનાથનો પ્રિય દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.

ભગવાન મહાદેવની કૃપાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શિવની પૂજા માટે કોઈ ખાસ પ્રકારનાં ફળ, ફૂલ કે વ્યંજનોની જરૂર નથી, પરંતુ શિવ શંભુને પવિત્ર જળ માત્રથી પણ  પ્રસન્ન થઈ જાય છે. કારણ કે મહાદેવ ભોજન નહીં પણ ભક્તોની શ્રદ્ધા  અને ભાવના જુએ છે.                                                     

તેથી જે ભક્તો સોમવારે ભક્તિભાવથી જરૂરિયાતમંદોને પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે તેનાથી  મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ રાખે છે. પરંતુ જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આવો જાણીએ કઈ રાશિના લોકોએ સોમવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈ

મેષ-વૃશ્ચિકઃ મેષ અને વૃષભ રાશિવાળા લોકો સોમવારે લાલ દાળ અથવા લાલ વસ્તુનું દાન કરી શકે છે.

વૃષભ-તુલાઃ આજે તમે જરૂરિયાતમંદ અથવા ગરીબ લોકોને ભોજન કરાવો તો લાભ થશે.

મિથુન-કન્યાઃ આ રાશિના લોકોએ સોમવારે પોતાની રાશિ પ્રમાણે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે લીલા મગની દાળ, શાકભાજી અને ફળ વગેરેનું દાન કરી શકો છો.

કર્કઃ આ રાશિના લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે સોમવારે ચોખા અથવા પતાશા કે કોઇ સફેદ વસ્તુનું દાન કરવુ જોઇએ.

સિંહઃ આજે તમે ગોળ, મધ કે મસૂરનું દાન કરશો તો તમને લાભ મળશે.

ધન: આ રાશિ માટે જવાબદાર કારક ગ્રહ ગુરુ છે. તેથી આજે તમારે તમારી રાશિ પ્રમાણે ચણાની દાળ, પીળા વસ્ત્રો અથવા કેળાનું દાન કરવું જોઈએ.

મકર-કુંભઃ- મકર અને કુંભ રાશિના લોકોએ સોમવારે તલ, સરસવનું તેલ, કપડાં વગેરેનું દાન કરવું શુભ રહેશે.

મીનઃ આજે ગરીબ બાળકોને પેન, નોટબુક અથવા મધનું દાન કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Embed widget