શોધખોળ કરો

Vastu Tips: સુખી લગ્ન જીવનથી માંડીને વ્યાપાર, કરિયરમાં સફળતા માટે વાસ્તુના આ સિદ્ધ ઉપાય અપનાવી જુઓ

જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા પહેલેથી જ વ્યવસાય કરી રહ્યાં છો અને તેમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો આ વાસ્તુ ટિપ્સને અનુસરો, સકારાત્મક ઉર્જાના સંચારથી આપની કેટલીક સમસ્યાનું સમાધાન મળી શકે છે.

Vastu Tips:જો લાખ કોશિષ છતાં સફળતા ન મળતી હોય તો વાસ્તુ દોષ પણ આ નિષ્ફળતાનું કારણ હોઇ શકે છે. આપ ઘર, ઓફિસ, દુકાનમાં વાસ્તુ અનુસાર કેટલાક ફેરફાર કરીને કેટલીક સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો.  જાણીતા જ્યોતિષાચાર્ય તુષાર જોશી પાસેથી  સુખી લગ્નજીવન, સફળ વ્યવસાય અને સફળ કારર્કિદી માટેના વાસ્તુના ઉપાય જાણીએ...

  • નવપરિણીત યુગલો જેઓ સંતાન પ્રાપ્તિનું સુખ ઈચ્છે છે. તેમણે તેમના બેડ રૂમમાં  શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ દર્શાવતું ચિત્ર લગાવવું જોઇએ.
  • જો તમે તમારા વૈવાહિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગો છો અને જો તમે તમારા બેડરૂમને ખુશીઓથી ભરપૂર બનાવવા માંગો છો તો નૃત્ય કરતા મોરનું ચિત્ર મૂકી શકો છો.
  •  પતિ-પત્નીના રૂમમાં ક્યારેય  પૂજા સ્થાનન બનાવવવું જોઇએ. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂરમાં  દેવી-દેવતાઓના ચિત્રો મૂકવા  વર્જિત છે.  જો કે બેડરૂમમાં  રાધા કૃષ્ણની તસવીર લગાવી શકો છો. આ સાથે વૈવાહિક સુખમાં વૃદ્ધિ કરવા માટે  વાંસળી, શંખ, હિમાલય વગેરેના ચિત્રો પણ મૂકી શકો છો.
  •  કારકિર્દીમાં નિષ્ફળતા સતાવતી હોય તો  સફળતા માટે ઉત્તર દિશામાં કૂદતી માછલી, ડોલ્ફિન અથવા માછલીઓની જોડીની તસવીર મુકી શકો છો. આ તસવીર સકારાત્મ  ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી તે માત્ર કારકિર્દી જ નહીં પરંતુ વ્યક્તિનીની બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે.
  • તમારા બેડરૂમની પૂર્વ દિવાલ પર ઉગતા સૂર્યની તસવીર લગાવો, જે સકારાત્મક અસર સર્જશે. ઉપરાંત આ દિશામાં આપ  ઉડતા પક્ષીઓની તસવીર પણ મુકી શકો છો. જે ઉલ્લાસ ઉર્જાનું પ્રતીક બની રહેશે. જે લોકોમાં આત્મવિશ્વસનો  અભાવ છે. તેના માટે પણ આવી તસવીર સકારાત્મક અસર સર્જશે.
  • દક્ષિણ દિવાલ પર સ્વર્ગસ્થ સંબંધીઓના ચિત્રો લગાવવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.  જો અગ્નિ ખૂણામાં રસોડું ન હોય તો યજ્ઞ તે ખૂણામાં કરવો જોઈએ.આ ખૂણા યજ્ઞ કરતા ઋષિની તસવીર લગાવો.  રસોડામાં માતા અન્નપૂર્ણાનું ચિત્ર શુભ માનવામાં આવે છે.
  • જો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર ન હોય તો કોતરણી અને વેલ વગેરે સુશોભન કરવું શુભતાનું પ્રતીક મનાયછે.
  • સ્ટડી રૂમમાં સરસ્વતી, હંસ, વીણાની તસવીર મૂકી શકો છો. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સફળતા મળે છે.
  • ધંધા ઉદ્યોગમાં સફળતા ન મળતી હોય તો દુકાન કે ઓફિસમાં સફળ ઉદ્યોગપતિઓના ચિત્રો મૂકો.
  • વાસ્તુના નિયમ મુજબ ક્યારેય  દેવી-દેવતાઓ સાથે પૂર્વજોની તસવીરો ન લગાવો. આ વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
  • દક્ષિણમુખી ઈમારતના દરવાજા પર સોનાના કે પિત્તળના નવ દરવાજા.નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને હળદરથી સ્વસ્તિક બનાવો. આ ટિપ્સ વાસ્તુ દોષ નિવારે છે,  સ્વસ્તિક શુભતાનું પ્રતીક છે.

-તુષાર જોષી, જ્યોતિષાચાર્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget