શોધખોળ કરો

Ganesh Mahostav: ગણેશજીનું વાહન આ બંને પણ છે, માત્ર મૂષક જ નહિ, જાણો શું છે તેના અવતારનું રહસ્ય

ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા  તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે. દ્વાપરયુગમાં શ્રીગણેશનું વાહન મૂષક હતું

Ganesh Mahostav: હાલ ગણેશનો મહોત્સવ ચાલી રહ્યો છે.  વિઘ્નહર્તાનું ઘરે ઘરે સ્થાપન કરીને ભકતો યથાશક્તિ બાપ્પાની સેવા પૂજા કરે છે. મહાદેવના પુત્ર ગણેશજી વિશે આજે એક એવી વાત કરવી છે જેનાથી આ કદાચ આપ પણ અજાણ હશો. શું આપ જાણો છો કે, ભગવાન ગણેશનું વાહન માત્ર મૂષક જ નહિ પરંતુ મયુર અને સિંહ પણ છે 

 જાણીતા  જ્યોતિષાચાર્ય ચેતનભાઇ પટેલે જણાવ્યું કે,  આ અંગે ગણેશ પુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે, કે, સિંહ, મયૂર અને મૂષક પણ શ્રી ગણેશજીનું વાહન છે, કહેવાય છે કે, કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે.જી હા દોસ્તો આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે,  ગણેશજી દરેક યુગમાં અવતારિત થાય છે, ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે, આ કળિયુગમાં પણ ગણેશ જી અવતાર લેવાના છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે સતયુગમાં તેમનું નામ વિનાયક હતું

ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા  તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે. દ્વાપરયુગમાં શ્રીગણેશનું વાહન મૂષક હતું  તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ વાલબ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા.પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ  હશે અને બે ભુજાઓ હશે તેમનું વાહન ઘોડો  હશે તથા તેમનું નામ ધૂમ્રકેતુ હશે, તેમના અવતાર બાદ કળિયુગ  સમાપ્ત થશે અને ફરી સતયુગ ફરી આવશે.

ગણેશજીના આ રહસ્યો જાણી પૂજા કરવામાં આવે તો પૂજા ઝડપથી ફળે છે 

ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ  અને મહિમા જાણી  ગણેશજીને રિઝવવા માટે આ ગણેશ ચર્તુર્થી પર  આ ચીજોના ઉપયોગથી ગણેશજીની પૂજા કરશો ગણેશજી જરુર પ્રસન્ન થશે.   

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: રક્ષાબંધન પર આ વખતે ચંદ્રગ્રહણનું સંકટ, શું ભારતમાં પણ દેખાશે ?
Chandra Grahan 2026: રક્ષાબંધન પર આ વખતે ચંદ્રગ્રહણનું સંકટ, શું ભારતમાં પણ દેખાશે ?
Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે

વિડિઓઝ

Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
Embed widget