શોધખોળ કરો

Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

Shrawan Somavar: શ્રાવણ માસનો પ્રથમ સોમવાર 17 ઓગસ્ટે આવશે. જાણીએ આ દિવસે ક્યાં ઉપાય આપની મનોકામનાની પૂર્તિ કરશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શ્રાવણ મહિનામાં સોમવારે શિવ ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
  • સંતાન સુખ માટે શિવલિંગને દૂધ અને ચંદનથી અભિષેક કરો.
  • આર્થિક તંગી દૂર કરવા શેરડી રસનો અભિષેક કરવો જોઈએ.
  • પ્રગતિ માટે 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ ફાયદાકારક છે.
ભગવાન શિવને સમર્પિત શ્રાવણ  મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શિવભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરે છે. આ મહિનાનો સોમવાર શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરે છે, તેમને બેલપત્ર, ધતુરા, ચંદન અને ફૂલ વગેરે ચઢાવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો સાવન સોમવારનું વ્રત રાખે છે. બીજી તરફ જો કોઈ દંપતિને સંતાન સુખ જોઈતું હોય તો તેમણે શ્રાવણના  પહેલા સોમવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. 

 
સંતાન સુખ માટે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દૂધમાં ચંદન મિક્સ કરીને અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે જો શ્રાવણના  પહેલા સોમવારે ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો પરિવારની વૃદ્ધિ, સંતાન પ્રાપ્તિની સાથે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
જો તમે તમારી પોતાની પ્રગતિ ઈચ્છતા હોવ તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને 'ઓમ નમઃ શિવાય' અને 'ઓમ સોમાય નમઃ'નો જાપ કરો. રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.
 
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષ કાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે.
 
આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ સફેદ ચંદન, સફેદ ફૂલ, પંચામૃત, ચોખા, સોપારી, બેલપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                  

Frequently Asked Questions

શ્રાવણ મહિનો શિવભક્તો માટે શા માટે ખાસ છે?

શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જેમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરાય છે. આ મહિનાનો સોમવાર શિવ ઉપાસના માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

સંતાન સુખ મેળવવા માટે શ્રાવણના પહેલા સોમવારે કયો ઉપાય કરવો જોઈએ?

સંતાન સુખ માટે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દૂધમાં ચંદન મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ. યોગ્ય પૂજા કરવાથી પરિવારની વૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે.

પોતાની પ્રગતિ ઈચ્છતા ભક્તોએ શ્રાવણના સોમવારે શું કરવું જોઈએ?

પોતાની પ્રગતિ માટે શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને 'ઓમ નમઃ શિવાય' અને 'ઓમ સોમાય નમઃ' મંત્રનો રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ.

આર્થિક તંગી દૂર કરવા માટે શ્રાવણ માસમાં કયા ઉપાયો કરી શકાય?

આર્થિક તંગી દૂર કરવા માટે આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. સ્નાન કરીને પ્રદોષ કાળમાં ભોલેનાથની પૂજા કરવાથી પણ લાભ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget