શોધખોળ કરો

Gayatri Jayanti 2023: ગાયત્રી જંયતીના અવસરે વિદ્યાર્થીઓ અચૂક કરવું જોઇએ આ કામ, મળે છે કાર્યસિદ્ધિ

ગાયત્રી જયંતિ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગાયત્રી જયંતીની તારીખ, શુભ સમય અને મહત્વ જાણીએ

Gayatri Jayanti 2023:ગાયત્રી જયંતિ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગાયત્રી જયંતીની તારીખ, શુભ સમય અને મહત્વ જાણીએ.

  દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે વેદોની માતા માતા ગાયત્રીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આને ગાયત્રી જયંતી કહે છે. માતા ગાયત્રીને પરબ્રહ્મસ્વરૂપિણી, વેદ માતા અને જગત માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માતા ગાયત્રી આ પૃથ્વી પરના દરેક જીવની અંદર પ્રાણ-શક્તિના રૂપમાં વિરાજમાન છે, આ જ કારણ છે કે માતા ગાયત્રીને તમામ શક્તિઓનો આધાર માનવામાં આવે છે.

 એવું માનવામાં આવે છે કે ગાયત્રી જયંતિના દિવસે જ્ઞાનની દેવી ગાયત્રીની પૂજા કરવાથી વેદોના અધ્યયન જેટલું જ પુણ્ય મળે છે, પરિવારમાં એકતા વધે છે, સુખ-શાંતિ રહે છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ આ વર્ષે ગાયત્રી જયંતિની તારીખ, શુભ સમય અને મહત્વ જાણીએ

 આ વર્ષે ગાયત્રી જયંતિ 31મી મે 2023ના રોજ છે, આ દિવસે નિર્જલા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે દેવી ગાયત્રીની પૂજા અચૂક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મા ગાયત્રીના મંત્રનો જાપ કરવાથી વૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ મોકળો  બને છે.

ગાયત્રી જયંતિ 2023 મુહૂર્ત

પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 30 મે, 2023 ના રોજ બપોરે 01:07 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 31 મે, 2023 ના રોજ બપોરે 01:45 વાગ્યે સમાપ્ત થશે.

આ વર્ષે ગાયત્રી જયંતિ 31મી મે 2023ના રોજ એટલે કે આજે  છે, આ દિવસે નિર્જલા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે દેવી ગાયત્રીની પૂજા અચૂક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મા ગાયત્રીના મંત્રનો જાપ કરવાથી પ્રગતિનો માર્ગ સરળ બને છે.

ગાયત્રી જયંતીનું મહત્વ

'ભાસતે સત્તમ લોકે ગાયત્રી ત્રિગુણાત્મિકા.' ગાયત્રી સંહિતા અનુસાર, ગાયત્રી માતા સરસ્વતી, લક્ષ્મી અને કાલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પરમ જ્ઞાનની ઉત્પત્તિ એટલે કે આ ત્રણેય શક્તિઓમાંથી વેદના કારણે ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. જેઓ શિક્ષણ મેળવે છે અને આધ્યાત્મિક ઉપદેશ આપે છે તેમના માટે ગાયત્રી જયંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બૌદ્ધિક વિકાસ થાય છે. માનસિક તણાવથી રાહત મળે છે, અભ્યાસમાં એકાગ્રતા માટે ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેવી રીતે થઇ મા ગાયત્રીની ઉત્પતિ  

પુરાણો અનુસાર, સૃષ્ટિની શરૂઆતમાં, બ્રહ્માજીએ માતા ગાયત્રીનું આહ્વાન કર્યું, ત્યારબાદ તેમણે ગાયત્રી મંત્રનું ચાર મુખથી ચાર વેદના રૂપમાં અર્થઘટન કર્યું. તેનાથી પ્રસન્ન થઈને માતા ગાયત્રી અવતર્યા. આ પછી માતા ગાયત્રીને વેદમાતા કહેવામાં આવ્યા અને ગાયત્રી મંત્રને ચાર વેદોનો સાર કહેવામાં આવ્યો. પહેલા ગાયત્રી મંત્રનો મહિમા માત્ર દેવી-દેવતાઓ પૂરતો જ સીમિત હતો, પરંતુ મહર્ષિ વિશ્વામિત્રએ આકરી તપસ્યા કરીને આ મંત્રને સામાન્ય લોકો સુધી પહોંચાડી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget