શોધખોળ કરો

Guruwar ke Upay: નોકરી મેળવવા અને બિઝનેસમાં સફળતા માટે ગુરૂવારે હળદરનો કરો આ સચોટ ઉપાય

ગુરુવારનો સંબંધ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિ સાથે છે. શુભ ફળની પ્રાપ્તિ માટે આ દિવસે વ્રત અને પૂજાની સાથે આ જ્યોતિષીય ઉપાયો પણ ફાયદાકારક માનવામાં આવ્યા છે.

Guruwar ke Upay: ગુરુવારનો સંબંધ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિ સાથે છે. શુભ ફળની પ્રાપ્તિ માટે આ દિવસે વ્રત અને પૂજાની સાથે આ જ્યોતિષીય ઉપાયો પણ ફાયદાકારક માનવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસોમાં ગુરુવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરુવારનો સંબંધ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે છે. આ સાથે આ દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુ સાથે પણ સંબંધિત છે.

ગુરુવારનું વ્રત રાખવાથી અને યોગ્ય રીતે પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને ગુરુ ગ્રહથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. ગુરુ ગ્રહને સુખ, ભાગ્ય, સંપત્તિ વગેરેનો કારક માનવામાં આવે છે. તેમની કૃપાથી તમામ કાર્યો પૂર્ણ થાય છે.

ગુરુવારના ઉપાય

ધંધામાં લાભ માટેઃ ધંધામાં લાંબા સમયથી નુકસાન ચાલી રહ્યું છે, તેથી ગુરુવારે મંદિરમાં જઈને હળદરની માળા ચઢાવો. તેની સાથે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને હળદરનું તિલક લગાવો. આ ઉપાય કરવાથી ગુરુની કૃપા વરસે છે અને વેપારમાં લાભ થાય છે.

નોકરીમાં પ્રમોશન માટેઃ જો તમે નોકરીમાં પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ ન મળવાથી પરેશાન છો તો ગુરુવારે પીળા રંગનો વધુને વધુ ઉપયોગ કરો અને પીળા ફળ અને ફૂલ ચઢાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પીળા રંગનું કપડું લો અને તેમાં પીળા ફૂલ, નારિયેળ, પીળા ફળ, હળદર અને મીઠું બાંધો. મંદિરના પગથિયાંમાં આ વસ્તુઓ મૂકી આવો.  પરંતુ ધ્યાન રાખો કે આ સમય દરમિયાન કોઈ બોલો નહિ.

સુખ-સમૃદ્ધિ માટેઃ ગુરુવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરો. પૂજામાં કેળા, ચણાની દાળ અને ગોળ અવશ્ય ચઢાવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે.

ગુરુ દોષથી છુટકારો મેળવવાઃ કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય અથવા ગુરુ દોષ હોય તો ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ કહી સ્નાન કરવું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Embed widget