શોધખોળ કરો

Dhanteras 2025 Upay: ધનતેરસના દિવસે કેટલી સંખ્યામાં પ્રગટવા જોઇએ દિવા, જાણો વિધિ વિધાન અને ફાયદા

Dhanteras Puja 2025: ધનતેરસ ધન અને આરોગ્યનું વરદાન આપતું પર્વ છે. સુખમય જીવન જીવવા માટે બંને જરૂરી છે. જેથી કેટલાક ઉપાય અને વિધિવિધાનથી આ દિવસનો લાભ લઇ શકાય છે.

Dhanteras Puja 2025: ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારને પણ શરૂઆત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.

હિન્દુ ધર્મમાં ધનતેરસની પૂજાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવાય છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે.

13 દિવાના ઉપાય

ધનતેરસના દિવસે 13 નંબરનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ શુભ અવસર પર સ્નાન કર્યા પછી સ્વચ્છ હાથે ઘી અને તેલના 13 દીવા પ્રગટાવો. આ દીવો તમે તમારા ઘરની અંદર અને બહાર પણ પ્રગટાવી શકો છો. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ નથી થતો પરંતુ રોગોનો ડર પણ દૂર રહે છે.

નાણાકીય કટોકટી દૂર થશે

આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે તમે ધનતેરસ પર આ ઉપાયો કરી શકો છો. ધનતેરસના દિવસે સોના-ચાંદીના આભૂષણો અથવા સિક્કા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને કેટલાક જૂના સામાન્ય સિક્કા લો અને તેને હળદરથી કલર કરો. આ પછી આ સિક્કાઓ ધનની દેવી લક્ષ્મીને અર્પણ કરો.

અખંડ દીવો પ્રગટાવો

ધનતેરસની સાંજે અખંડ દીવો પ્રગટાવો, જે દિવાળીની રાત સુધી પ્રગટાવવાનો હોય છે. સાથે જ જો તમે આ અખંડનો દીવો ભૈયા દૂજ સુધી પ્રજ્વલિત રાખશો તો તેનાથી તમને વધુ લાભ મળી શકે છે. તેમજ આમ કરવાથી ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Gochar 2026: 14 માર્ચે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ 4 રાશિ માટે શુભ સમય થશે શરૂ
Surya Gochar 2026: 14 માર્ચે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો કઇ 4 રાશિ માટે શુભ સમય થશે શરૂ
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
Aaj Nu Rashifal: 5 રાશિના લોકો માટે બુધવાર રહેશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Aaj Nu Rashifal: 5 રાશિના લોકો માટે બુધવાર રહેશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
ઉનાળામાં એસી ખરીદવા જઈ રહ્યા છો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન
ઉનાળામાં એસી ખરીદવા જઈ રહ્યા છો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન
ખાતામાં નથી આવી LPG સિલિન્ડરની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
ખાતામાં નથી આવી LPG સિલિન્ડરની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Embed widget