શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષ છે કે નહિ કેવી રીતે ચેક કરશો? આ સંકેત મળે તો અવગણશો નહિ

Vastu Tips: વાસ્તુના નિયમોનું પાલન કરવાથી સુખ શાંતિ આવે છે. કેટલીક ઘટનાઓ વાસ્તુદોષના (vastu dosh) સંકેત આપે છે.

Vastu Tips:ઘર હોય કે ઓફિસ લોકો સુખ શાંતિ અને સફળતા માટે વાસ્તુના નિયમોને અનુસરે  છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)ના નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય વ્યતિત થાય છે., વાસ્તુ_ અનુસાર ઘરના રૂમ, હોલ, રસોડું, મંદિર, બાથરૂમ અને બેડરૂમની એક ખાસ દિશા હોવી જોઈએ જો બધા રૂમ તેમની દિશા અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં કોઈ વાસ્તુ દોષ રહેતો નથી અને તે ઘર અને પરિવારના લોકો. સુખી જીવન જીવે છે.

ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

  • જે ઘરમાં લોકોને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા ઘરમાં પૈસા સ્થિર નથી, અથવા સમયાંતરે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે.
  • જો ઘરના લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે અને ઘરના એક પછી એક સભ્યમાં બીમારીઓ દેખાઈ રહી છે તો તે ઘરમાં વાસ્તુ દોષના લક્ષણો હોઈ શકે છે.
  • જે ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યાં લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘણી વખત આવા લોકો પોતાનું સંતુલન ગુમાવી દે છે. આવા લોકોમાં વધુ પડતો ગુસ્સો કે ઊંઘ ન આવવી અથવા માઈગ્રેન જેવી સમસ્યાઓ ઘણી વાર જોવા મળે છે.
  • જે લોકોના ઘરમાં વાસ્તુ દોષ હોય છે તેઓ ઘણી વખત મહેનત કરવા છતાં નિષ્ફળ જાય છે.
  • ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં ન હોવાને કારણે ઘણી વખત તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વાસ્તુ દોષ માટેના ઉપાયો ((Vastu Dosh Ke Upay))

  • વાસ્તુ દોષથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુ દોષથી રાહત મેળવવા માટે તમે યંત્ર સ્થાપિત કરી શકો છો.
  • જે જગ્યા કે રૂમની વાસ્તુ યોગ્ય નથી તે જગ્યાએ યંત્ર સ્થાપિત કરવામાં આવે છે.
  • વાસ્તુ દોષોના ઉપાય તરીકે, વાસ્તુ શાંતિનો પાઠ કરો.
  • મંત્રનો જાપ કરો, મંત્ર જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget