શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષ છે કે નહિ કેવી રીતે ચેક કરશો? આ સંકેત મળે તો અવગણશો નહિ

Vastu Tips: વાસ્તુના નિયમોનું પાલન કરવાથી સુખ શાંતિ આવે છે. કેટલીક ઘટનાઓ વાસ્તુદોષના (vastu dosh) સંકેત આપે છે.

Vastu Tips:ઘર હોય કે ઓફિસ લોકો સુખ શાંતિ અને સફળતા માટે વાસ્તુના નિયમોને અનુસરે  છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)ના નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય વ્યતિત થાય છે., વાસ્તુ_ અનુસાર ઘરના રૂમ, હોલ, રસોડું, મંદિર, બાથરૂમ અને બેડરૂમની એક ખાસ દિશા હોવી જોઈએ જો બધા રૂમ તેમની દિશા અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં કોઈ વાસ્તુ દોષ રહેતો નથી અને તે ઘર અને પરિવારના લોકો. સુખી જીવન જીવે છે.

ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

  • જે ઘરમાં લોકોને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા ઘરમાં પૈસા સ્થિર નથી, અથવા સમયાંતરે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે.
  • જો ઘરના લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે અને ઘરના એક પછી એક સભ્યમાં બીમારીઓ દેખાઈ રહી છે તો તે ઘરમાં વાસ્તુ દોષના લક્ષણો હોઈ શકે છે.
  • જે ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યાં લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘણી વખત આવા લોકો પોતાનું સંતુલન ગુમાવી દે છે. આવા લોકોમાં વધુ પડતો ગુસ્સો કે ઊંઘ ન આવવી અથવા માઈગ્રેન જેવી સમસ્યાઓ ઘણી વાર જોવા મળે છે.
  • જે લોકોના ઘરમાં વાસ્તુ દોષ હોય છે તેઓ ઘણી વખત મહેનત કરવા છતાં નિષ્ફળ જાય છે.
  • ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં ન હોવાને કારણે ઘણી વખત તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વાસ્તુ દોષ માટેના ઉપાયો ((Vastu Dosh Ke Upay))

  • વાસ્તુ દોષથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુ દોષથી રાહત મેળવવા માટે તમે યંત્ર સ્થાપિત કરી શકો છો.
  • જે જગ્યા કે રૂમની વાસ્તુ યોગ્ય નથી તે જગ્યાએ યંત્ર સ્થાપિત કરવામાં આવે છે.
  • વાસ્તુ દોષોના ઉપાય તરીકે, વાસ્તુ શાંતિનો પાઠ કરો.
  • મંત્રનો જાપ કરો, મંત્ર જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Embed widget