શોધખોળ કરો

Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ

હાલ મહાદેવને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ માસમાં મહાદેવની સાધના ઉપાસનાથી ધાર્યુ ફળ મળે છે. જો વિધિ વિધાન સાથે મહાદેવને માત્ર જળનો કળશ પણ ચઢાવવમાં આવે તો શીઘ્ર મનોકામનાની પૂર્તિ થાય છે.

Shrawan Jalabhishek :જે ભક્ત ભગવાન શિવને સાચા હૃદયથી જળથી અભિષેક કરે છે. ભગવાન તેના બધા દુ:ખ દૂર કરે છે. આ સાથે તેમને  સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ મળશે. શિવલિંગનો જલાભિષેક કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે.એવું માનવામાં આવે છે કે પૂજા સમયે શિવલિંગને જળ ચઢાવવાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ જળ ચઢાવતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો જ પૂજાનું પૂર્ણ ફળ મળે છે.

આ દિશા તરફ ન રાખો મુખ

શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશામાં ઉભા રહીને શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ. તમારે ક્યારેય ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ તરફ મુખ ન કરવું જોઈએ. તેને શુભ માનવામાં આવતું નથી. કારણ કે શાસ્ત્રો અનુસાર શિવજીની પીઠ, ખભા વગેરે આ દિશાઓમાં છે.

દક્ષિણ દિશામાં ઉભા રહીને એવી રીતે જળ ચઢાવો કે શિવલિંગ પર જળ ઉત્તર દિશામાં પડે. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે ભગવાન શિવને ઝડપથી પાણીની ધારા ન ચઢાવવી જોઈએ પરંતુ ધીમે ધીમે જ જલાભિષેક કરવો જોઇએ.

પરિક્રમા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે, શિવલિંગ પર ચઢાવેલું જળ ક્રોસ ન કરવુ જોઈએ. એટલા માટે શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી ક્યારેય પણ પૂર્ણ પરિક્રમા ન કરવી. જલાભિષેક કરતી વખતે સ્ટીલની જગ્યાએ તાંબા કે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તાંબાના વાસણમાંથી દૂધ ન ચઢાવો

જો તમે શિવલિંગ પર દૂધ ચઢાવતા હોવ તો તાંબાના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે પૂજા કર્યા પછી ધૂપ અથવા અગરબત્તી શિવલિંગની ઉપર ન રાખવી જોઈએ, પરંતુ નીચે રાખવી જોઈએ.                  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget