શોધખોળ કરો

Jyotish Upay: કામમાં વારંવાર આવે છે રૂકાવટ, જ્યોતિષના આ અચૂક ઉપાય કરી જુઓ, મળશે કાર્ય સિદ્ધિ

Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

 ઘણા લોકો સાથે  એવું બનતું હોય છે કે, લાખો પ્રયત્નો કરવા છતાં તેમનું કોઈ કામ આસાનીથી થતું નથી. તેમના દરેક કામમાં વારંવાર અડચણો આવે છે. જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને કેટલીક પરેશાનીઓ આવતી જ રહે છે. જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

સૂર્યના ઉપાયથી સફળતા મળશે
જો આપને  સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. સૂર્યોદય પછી સુવાથી નકારાત્મક ઉર્જા મળે છે. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને માન-સન્માન પણ મળે છે.

 મા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાયો
જો પ્રગતિમાં અડચણ આવી રહી હોય અથવા વેપારમાં સતત નુકસાન થતું હોય તો ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરો.ગુરુવારે પીળા કપડામાં પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ રાખી લક્ષ્મી-નારાયણને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગ્યોદય થશે.

 ગણપતિ તમામ અવરોધો દૂર કરશે
ગણપતિ વિઘ્નકર્તા માનવામાં આવે છે. કરિયર અને બિઝનેસમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે દરરોજ ગણપતિની પૂજા કરો. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને શુભ અને ધનલાભના આશીર્વાદ આપે છે. ગણપતિજીની કૃપાથી કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો

Shakun Apshakun: કાગડા સાથે જોડાયેલા આ સંકેતોને નજરઅંદાજ ન કરો, તેને  માનવામાં આવે છે અશુભ 

શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં.

આપણા જીવનમાં બનતી ઘણી ઘટનાઓને શુકન અને અપશુકન  સાથે જોડીને જોવામાં આવે છે. શકુન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જે શુભ અને અશુભ સૂચવે છે. હિન્દુ ધર્મમાં કાગડાને યમનો દૂત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડો એક એવું પક્ષી છે જેને કોઈપણ ઘટનાનો અગાઉથી ખ્યાલ આવી જાય છે. શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં. ચાલો જાણીએ કાગડા સાથે જોડાયેલા શુકન અને અશુભ શુકન વિશે.

કાગડાઓ તરફથી મળતાં અપશુકનના સંકેતો
જો કાગડો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ રીતે કાગડો ઘરના કોઈપણ સભ્યને કોઈ મોટી બીમારી વિશે અગાઉથી જાણકારી આપી દે છે. તે ઘરના સભ્ય સાથે મોટી દુર્ઘટનાનો અશુભ સંકેત પણ દર્શાવે છે.ઘરના ધાબા પર કાગડાના ટોળા આવવા અને તેનું બોલવું પણ ખૂબ જ અશુભ છે. તે સંકટ આવવાની નિશાની છે. આવી સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

જો કાગડો તમને મારતો હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે કોઈ રીતે  મુશ્કેલીમાં આવી શકો છો. મુશ્કેલી  ભૌતિક કે આર્થિક પણ હોઈ શકે છે. કાગડાનું માથું અડવું પણ અશુભ છે. એવું માનવામાં આવે છે કે તમે અચાનક કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કાગડો પણ શુભ સંકેત આપે છે
જો વહેલી સવારે ઘર, બાલ્કની કે ટેરેસ પર કાગડો આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તે ઘરમાં મહેમાનના આગમનનો સંકેત આપે છે. જો રોટલીનો ટુકડો મોંમાં દબાવીને કાગડો ઉડતો જોવા મળે તો તે તમારી મોટી ઈચ્છા પૂર્ણ થવાનો શુભ સંકેત છે. શકુન શાસ્ત્રમાં કાગડા માટે મધ્યાહ્ન સમયે ઉત્તર દિશામાં બોલવું પણ સારું માનવામાં આવે છે. કાગડો પાણી પીતો જોવાનો અર્થ છે કે તમને  ખૂબજ ઝડપથી ધન પ્રાપ્તિ થશે. 

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Hanuman Jayanti 2026: સવારે ન કરી શક્યા હોય પૂજા,તો સાંજે આ મૂહૂર્તમાં કરો પૂજન અર્ચન, જાણો વિધિ વિધાન
Hanuman Jayanti 2026: સવારે ન કરી શક્યા હોય પૂજા,તો સાંજે આ મૂહૂર્તમાં કરો પૂજન અર્ચન, જાણો વિધિ વિધાન
Hanuman Mandir: Hanuman Mandir: ચમત્કાર અને રહસ્યોથી સભર છે ભારતના આ હનુમાનજીના મંદિર, જાણો આસ્થાભરી ગાથા
Hanuman Mandir: Hanuman Mandir: ચમત્કાર અને રહસ્યોથી સભર છે ભારતના આ હનુમાનજીના મંદિર, જાણો આસ્થાભરી ગાથા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget