શોધખોળ કરો

Kalasarpa Dosha Nivarana: કાળસર્પ યોગના કારણે જીવનમાં આવે છે આ મુશ્કેલી, નિવારણ માટે આ ઉપાય કરવા જરૂરી

કાલસર્પ દોષ કુંડળીમાં બનેલા અશુભ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. આ એક ખતરનાક યોગ છે.

Kalasarpa Dosha Nivarana:કાલસર્પ દોષ કુંડળીમાં બનેલા અશુભ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. આ એક ખતરનાક યોગ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષ શુભ માનવામાં આવતો નથી. જન્મ પત્રિકામાં રચાયેલા આ અશુભ સંયોજન પાછળ રાહુ-કેતુની ભૂમિકા માનવામાં આવે છે. આ યોગના કારણે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવે છે, ત્યારે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ રચાય છે.

કાળસર્પ દોષના લક્ષણો

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તે ઘણા સંઘર્ષો દ્વારા બધું પ્રાપ્ત કરે છે. આવા લોકોને દરેક કામમાં અવરોધોનો સામનો કરવો પડે છે. માનસિક તણાવ, અજાણ્યો ભય અને મૂંઝવણ પણ સર્જાય છે. નોકરી, કરિયર અને બિઝનેસમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે.

કાલ સર્પ દોષના ફાયદા

કાલ સર્પ દોષ હંમેશા અશુભ પરિણામ આપે છે, એવું નથી. કેટલાક કિસ્સાઓમાં, આ દોષ શુભ ફળ પણ આપે છે. રાહુ-કેતુને જ્યોતિષમાં રહસ્યમય ગ્રહો માનવામાં આવે છે. રાહુ અને કેતુને પણ જીવનમાં આકસ્મિક ઘટનાઓનું કારક માનવામાં આવે છે. તેથી, તેઓ જીવનમાં શુભ પરિણામ પણ પ્રદાન કરે છે.  કાલસર્પ દોષ ધરાવતી વ્યક્તિ ખૂબ જ મહેનતુ હોય  છે. આવી વ્યક્તિઓ હિંમત હારતા નથી અને સફળતા મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. કાલસર્પ દોષ ઘણા પ્રખ્યાત અને મહાન પુરુષોની કુંડળીઓમાં જોવા મળે છે. કાલ સર્પ દોષનો ઉપાય કરવાથી આ દોષની અસર ઓછી થઈ જાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

કાલ સર્પ દોષ નિવારણ પૂજા

માન્યતા અનુસાર સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી કાળ સર્પ દોષમાં શાંતિ મળે છે. સોમવારે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવના દર્શન કરવા જોઈએ. આ પછી, સ્નાન કર્યા પછી, ભગવાન શિવની પૂજા શરૂ કરો. સોમવારે ભગવાન શિવનો જળાભિષેક કરો અને ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કરો.ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget