શોધખોળ કરો

Adhik Maas Purnima 2023: અધિકમાસ પૂર્ણિમાએ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ ઉપાય કરવાથી થઇ જશો માલામાલ

અધિકામાસ પૂર્ણિમા 1 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ વર્ષે અધિકામાસની પૂર્ણિમા પર ઘણા શુભ યોગો સંયોગ બની રહ્યા છે, આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવાથી ધન અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.

Adhik Maas Purnima 2023:અધિકામાસ પૂર્ણિમા 1 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ વર્ષે અધિકામાસની પૂર્ણિમા પર ઘણા શુભ યોગો સંયોગ બની રહ્યા છે, આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવાથી ધન અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.

અધિકામાસ પૂર્ણિમા 1 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જ્યારે પૂર્ણિમા તિથિને મા લક્ષ્મીની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અધિકામાસની પૂર્ણિમાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અમૃતની પ્રાપ્તિ થાય છે.

કહેવાય છે કે પૂર્ણિમાનું વ્રત રાખવાથી અને ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ વર્ષે અધિકામાસની પૂર્ણિમા પર ઘણા શુભ યોગો સંયોગ બની રહ્યા છે, આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવાથી ધન અને ઐશ્વર્યની પાપ્તિ થશે.                  

અધિકમાસ પૂર્ણિમાના શુભ મુહૂર્ત

  • અધિકામાસ પૂર્ણિમા તારીખ શરૂ થાય છે - 1 ઓગસ્ટ 2023, સવારે 03.51 કલાકે
  • અધિકામાસ પૂર્ણિમા તારીખ સમાપ્ત થાય છે - 2 ઓગસ્ટ 2023, સવારે 12.01 કલાકે
  • સ્નાન-દાન મુહૂર્ત - 04.18 am - 05.00 am
  • સત્યનારાયણ પૂજા - સવારે 09.05 - બપોરે 12.27
  • ચંદ્રોદયનો સમય - સાંજે 07.16 કલાકે
  • મા લક્ષ્મી પૂજા - 12.07 am - 12.48 am (2 ઓગસ્ટ 2023)

અધિક માસ પૂર્ણિમા પૂજા વિધિ

અધિકમાસની પૂર્ણિમાએ ગંગા નદીમાં સ્નાન કરવું. જો એ શક્ય ન બને સાદા પાણીમાં બે ગંગાના બુંદ નાખીને સ્નાન  કરીને  સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને મંત્રોનો જાપ કરો. તુલસીની પૂજા કરો. સત્યનારાયણની કથા કહો, સાંજે દીવો કરો. ખાસ કરીને અધિક માસની પૂર્ણિમાના દિવસે તુલસીની વિશેષ પૂજા કરો. ચંદ્ર પોતાની સોળ કળાથી ખીલેકો રહે છે તેથી આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય  છે.

અધિક શ્રાવણમાં આવતા મંગળવારે કરો આ ઉપાય

  • આ દિવસે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને અર્પણ કરો, તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવશે.  
  • મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તમારા પર થશે આશીર્વાદ.     
  • જો તમે મંગળવારે યજ્ઞ અને અનુષ્ઠાન કરશો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે.       
  • મંગળવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. તેનાથી તમારા ગ્રહ દોષ દૂર થશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કોઈ પૂજારી પાસે કરાવો. તેનો જાપ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવશે.   
  • અધિક શ્રાવણના મંગળવારે હનુમાનજીની મૂર્તિ પરથી સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો અને તમારી મનોકામનાઓ પૂછો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.          
  • સરસવના તેલમાં લવિંગ નાખો અને અધિક શ્રાવણના મંગળવારે સાંજે દીવો પ્રગટાવીને હનુમાનજીની આરતી કરો. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને પરેશાનીઓ દૂર થશે.     
  • આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી કે કેળા ખવડાવો, જો આ વસ્તુઓ વાંદરાઓને ખવડાવવી શક્ય ન હોય તો તમે આ વસ્તુઓ ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરી શકો છો. 11 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget