શોધખોળ કરો

Maghi Purnima 2023 Upay: 5 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા પર બની રહ્યો છે વિશેષ સંયોગ, આ ઉપાયથી દૂર થશે આર્થિક સંકટ

Maghi Purnima 2023 :આ વર્ષે માઘ પૂર્ણિમા 5 ફેબ્રુઆરી રવિવારના રોજ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને જરૂરિયાતમંદોને દાન કરવાનું વિશેષ મહત્વ છે.

Maghi Purnima 2023 Upay:ઘણા ધાર્મિક ગ્રંથોમાં માઘ માસની પૂર્ણિમાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુ પોતે માઘ પૂર્ણિમા પર ગંગામાં નિવાસ કરે છે. આ વર્ષે માઘ પૂર્ણિમા  5 ફેબ્રુઆરી  રવિવારના રોજ  છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને જરૂરિયાતમંદોને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે માઘ પૂર્ણિમા પર એકસાથે અનેક શુભ યોગો બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. એક જ દિવસે આટલા બધા શુભ યોગો હોવા એ દુર્લભ સંયોગ છે.

આ દુર્લભ સંયોગ માઘી પૂર્ણિમાના દિવસે બનશે

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 5 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્ર બપોરે 12 વાગ્યા સુધી રહેશે, જેના કારણે શ્રીવત્સ નામનો શુભ યોગ બનશે. આ સિવાય આયુષ્માન, સૌભાગ્ય, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ નામના 4 અન્ય શુભ યોગ પણ આ દિવસે રચાઈ રહ્યા છે. આટલા બધા શુભ યોગ એકસાથે હોવા એ એક દુર્લભ સંયોગ છે. પૂર્ણિમાને દેવી લક્ષ્મીની પ્રિય તિથિ પણ માનવામાં આવે છે. આ દિવસે જો દેવી લક્ષ્મી સંબંધિત કેટલાક ઉપાયો કરવામાં આવે તો ધનલાભ થવાની સંભાવના વધી જાય છે.

ઉપાય 1

માઘી પૂર્ણિમા પર દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને સુહાગની તમામ સામગ્રીઓ અર્પણ કરો, જેમાં મેંદી, કુમકુમ, કપડાં, બંગડીઓ વગેરેનો સમાવેશ થાય છે. બાદમાં આ વસ્તુઓ બ્રાહ્મણ સ્ત્રીને આપી દો. થોડી દક્ષિણા પણ આપો. આ રીતે સુહાગની સામગ્રી ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા દરેક પર બની રહે છે.

ઉપાય 2

માઘી પૂર્ણિમાના દિવસે તમે કોઈપણ લક્ષ્મી મંદિરમાં જાવ તો ત્યાં અન્નક્ષેત્ર હોય તો ઈચ્છા મુજબ અનાજનું દાન કરો. અન્નક્ષેત્ર ન હોય તો પૈસા દાન કરો. મંદિર માટે નવો ભગવો ધ્વજ પૂજારીને આપો જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તે તેને મંદિરની ટોચ પર લગાવી શકે. આ સાથે, દેવીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

ઉપાય 3

માઘી પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં આખી હળદરના 7 ગઠ્ઠા રાખો અને થોડા સમય પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની ધનની જગ્યાએ એટલે કે તિજોરીમાં રાખો.

ઉપાય 4

માઘી પૂર્ણિમાના અવસરે મા લક્ષ્મીને સાકરવાળું દૂઘ અર્પણ કરો અને બાદ આ પ્રસાદને વહેચી દો. આ ઉપાયથી આસ્મિક ઘનલાભ થાય છે.

ઉપાય 5

માઘી પૂર્ણિમાના દિવસે ગાયના દૂધમાં કેસર મિક્સ કરીને માતા લક્ષ્મીનો અભિષેક કરો. અભિષેક દરમિયાન દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરતા રહો. આ ઉપાયથી દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપાયથી જલ્દી જ ધનલાભનો યોગ બને છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget