શોધખોળ કરો

Navratri Kalash Visarjan Muhurat 2025: નવરાત્રિના સમાપન સાથે જાણો કળશ વિસર્જનની વિધિ અને શુભ મુહૂર્ત

Navratri Kalash Visarjan Muhurat 2025:ચૈત્ર નવરાત્રી કલશ વિસર્જન માટેનો શુભ સમય 7મી એપ્રિલ 2025ના રોજ સવારે 11:58 થી 12:49 સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન સ્થાપિત કલશ અને બાકીની પૂજા સામગ્રીનું વિસર્જન દશમીના દિવસે કરવામાં આવે છે.

Navratri Kalash Visarjan Muhurat 2025: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના પહેલા દિવસે જે રીતે શાસ્ત્રોક્ત રીતે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેવી જ રીતે કલશનું વિસર્જન પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જોઇએ.

નવરાત્રીનો પવિત્ર તહેવાર 6 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગયો.. આવી સ્થિતિમાં, ભક્તો કલશના વિસર્જન માટેના શુભ મૂહૂર્ત સર્ચ કરી રહ્યાં છે. વાસ્તવમાં, નવરાત્રિના પ્રથમ દિવસે વિધિપૂર્વક જે કલશની સ્થાપના કરવામાં આવે છે તે પણ નવરાત્રિના અંત પછી વિસર્જન કરવામાં આવે છે. તો જ નવરાત્રિ વ્રતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે કલશની સ્થાપના ક્યારે, કયા સમયે અને કયા વિધિ વિધાનથી કરવી જોઈએ.

નવરાત્રિ કળશ વિસર્જન મૂહૂર્ત

ચૈત્ર નવરાત્રી કલશ વિસર્જન માટેનો શુભ સમય 7મી એપ્રિલ 2025ના રોજ સવારે 11:58 થી 12:49 સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન સ્થાપિત કલશ અને બાકીની પૂજા સામગ્રીનું વિસર્જન દશમીના દિવસે કરવામાં આવે છે.

હનુમાન જયંતિની પૂજા માટેનું શુભ મૂહૂર્ત

હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. શુભ સમયે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. આ વર્ષે 12 એપ્રિલે પૂજાનો શુભ સમય સવારે 6:45 થી 8:08 સુધીનો રહેશે.

કળશ વિસર્જન વિધિ

  • વિધિવત પૂજન કરી થાળ આરતી કરી વિસર્જન કરવું
  • વિસર્જન પહેલા ક્ષમા પ્રાર્થના કરવી અને બાદ વિસર્જન મંત્ર બોલી ફુલ ચોખાથી વિસર્જન કરવું
  • કલશની ઉપર રાખેલ નાળિયેર દરેકને પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ.
  • કલશનું પાણી આખા ઘરમાં આંબાના પત્તાથી  છાંટવું જોઈએ.
  • આ સિવાય પરિવારના તમામ સભ્યો પર પણ આ પાણીનો છંટકાવ કરવો જોઈએ. બાકીનું પાણી પીપળના ઝાડ પર ચઢાવવું જોઈએ.
  • પૂજામાં રાખેલા પૈસા તિજોરીમાં મૂકો
  • નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી પીપળના ઝાડના ક્યારે કે તુલસીના ક્યારે મુકવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

વિડિઓઝ

PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
કૉકરોચ બાદ દેશમાં લૉન્ચ થઇ 'ઇશ્ક કરો પાર્ટી', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી, મહુઆને ઓફર
કૉકરોચ બાદ દેશમાં લૉન્ચ થઇ 'ઇશ્ક કરો પાર્ટી', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી, મહુઆને ઓફર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
આ બેન્કે ગ્રાહકોને આપ્યો મોટો ફટકો! મોંઘી કરી દીધી લોન, EMI પર પડશે અસર
આ બેન્કે ગ્રાહકોને આપ્યો મોટો ફટકો! મોંઘી કરી દીધી લોન, EMI પર પડશે અસર
'લગ્ન પહેલાં સહમતિથી શારીરિક સંબંધ ગુનો નથી', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
'લગ્ન પહેલાં સહમતિથી શારીરિક સંબંધ ગુનો નથી', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Embed widget