શોધખોળ કરો

Navratri Kalash Visarjan Muhurat 2025: નવરાત્રિના સમાપન સાથે જાણો કળશ વિસર્જનની વિધિ અને શુભ મુહૂર્ત

Navratri Kalash Visarjan Muhurat 2025:ચૈત્ર નવરાત્રી કલશ વિસર્જન માટેનો શુભ સમય 7મી એપ્રિલ 2025ના રોજ સવારે 11:58 થી 12:49 સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન સ્થાપિત કલશ અને બાકીની પૂજા સામગ્રીનું વિસર્જન દશમીના દિવસે કરવામાં આવે છે.

Navratri Kalash Visarjan Muhurat 2025: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના પહેલા દિવસે જે રીતે શાસ્ત્રોક્ત રીતે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેવી જ રીતે કલશનું વિસર્જન પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જોઇએ.

નવરાત્રીનો પવિત્ર તહેવાર 6 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગયો.. આવી સ્થિતિમાં, ભક્તો કલશના વિસર્જન માટેના શુભ મૂહૂર્ત સર્ચ કરી રહ્યાં છે. વાસ્તવમાં, નવરાત્રિના પ્રથમ દિવસે વિધિપૂર્વક જે કલશની સ્થાપના કરવામાં આવે છે તે પણ નવરાત્રિના અંત પછી વિસર્જન કરવામાં આવે છે. તો જ નવરાત્રિ વ્રતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે કલશની સ્થાપના ક્યારે, કયા સમયે અને કયા વિધિ વિધાનથી કરવી જોઈએ.

નવરાત્રિ કળશ વિસર્જન મૂહૂર્ત

ચૈત્ર નવરાત્રી કલશ વિસર્જન માટેનો શુભ સમય 7મી એપ્રિલ 2025ના રોજ સવારે 11:58 થી 12:49 સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન સ્થાપિત કલશ અને બાકીની પૂજા સામગ્રીનું વિસર્જન દશમીના દિવસે કરવામાં આવે છે.

હનુમાન જયંતિની પૂજા માટેનું શુભ મૂહૂર્ત

હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. શુભ સમયે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. આ વર્ષે 12 એપ્રિલે પૂજાનો શુભ સમય સવારે 6:45 થી 8:08 સુધીનો રહેશે.

કળશ વિસર્જન વિધિ

  • વિધિવત પૂજન કરી થાળ આરતી કરી વિસર્જન કરવું
  • વિસર્જન પહેલા ક્ષમા પ્રાર્થના કરવી અને બાદ વિસર્જન મંત્ર બોલી ફુલ ચોખાથી વિસર્જન કરવું
  • કલશની ઉપર રાખેલ નાળિયેર દરેકને પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ.
  • કલશનું પાણી આખા ઘરમાં આંબાના પત્તાથી  છાંટવું જોઈએ.
  • આ સિવાય પરિવારના તમામ સભ્યો પર પણ આ પાણીનો છંટકાવ કરવો જોઈએ. બાકીનું પાણી પીપળના ઝાડ પર ચઢાવવું જોઈએ.
  • પૂજામાં રાખેલા પૈસા તિજોરીમાં મૂકો
  • નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી પીપળના ઝાડના ક્યારે કે તુલસીના ક્યારે મુકવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget