શોધખોળ કરો

વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાને લઈને સરકાર દ્વારા બેઠકોનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાને લઈને સરકાર દ્વારા બેઠકોનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી ઉત્તર ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફારો થયા છે. 

નોંધનિય છે કે, 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા જિલ્લાની રચના સાથે જ જિલ્લા પંચાયતની બેઠકો અંગેનું નોટિફિકેશન પણ હવે સામે આવ્યું છે.

જિલ્લા પંચાયતની બેઠકોનું ગણિત

  • નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 30 બેઠકો રહેશે. આ બેઠકોનું અનામત માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
  • સામાન્ય બેઠકો: કુલ 17 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે.
  • OBC અનામત: પછાત વર્ગો માટે કુલ 8 બેઠકો અનામત રાખવામાં આવી છે.
  • SC/ST અનામત: અનુસૂચિત જાતિ (SC) માટે 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 1 બેઠક અનામત રહેશે.

નવા જિલ્લાનું માળખું અને તાલુકાઓ
વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક (વડુંમથક) થરાદ રહેશે. આ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  • વાવ
  • થરાદ
  • સુઈગામ
  • દિયોદર
  • લાખાણી
  • ભાભર
  • રાહ (નવો તાલુકો)
  • ઢીમા (નવો તાલુકો)

બનાસકાંઠા જિલ્લાની નવી રૂપરેખા
વિભાજન પહેલા બનાસકાંઠામાં 14 તાલુકા હતા, પરંતુ હવે તેમાં 10 તાલુકાઓ રહેશે અને તેનું વડુંમથક પાલનપુર જ રહેશે. બનાસકાંઠામાં હવે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાઓનો સમાવેશ થશે.

વિકાસને વેગ મળશે
સરકારના જણાવ્યા મુજબ, નવા જિલ્લાની રચનાથી સરહદી વિસ્તારોના વિકાસને વેગ મળશે. અત્યાર સુધી વાવ, થરાદ અને સુઈગામ જેવા અંતરિયાળ વિસ્તારોના લોકોએ જિલ્લા સ્તરના કામો માટે પાલનપુર સુધી લાંબુ થવું પડતું હતું, જે હવે સ્થાનિક સ્તરે જ ઉકેલાશે. વહીવટી તંત્ર નજીક આવવાથી નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પ્રાપ્ત થશે.

અગાઉ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી

આ અગાઉ, 2025ની શરૂઆતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી - અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર. આ નવા ઉમેરા સાથે, રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Advertisement

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Embed widget