શોધખોળ કરો

Nostradamus Predictions: નોસ્ટ્રેડમસની ઇસ્લામ ધર્મ અંગે મોટી ભવિષ્યવાણી, મુસ્લિમ જ બનશે મુસ્લિમનો દુશ્મન!

Nostradamus Predictions: નોસ્ટ્રેડમસની ઇસ્લામ ધર્મ અંગે કરવામાં આવેલી આગાહી ચર્ચામાં છે. આ આગાહીએ લોકોને ચોંકાવી દીધા છે, તમે પણ જાણો મુસ્લિમ સમાજ પર નોસ્ટ્રેડમસની આ આગાહી શું છે.

Nostradamus Predictions 2024: ફ્રાન્સના ભવિષ્યવેત્તા 'માઈકલ દી નોસ્ટ્રેડમસ'ની આગાહીઓ દર વર્ષે તેમના પુસ્તક લેસ પ્રોફેટિઝમાંથી બહાર પાડવામાં આવે છે. નોસ્ટ્રેડમસની આગાહીઓ ચોંકાવનારી હોય છે અને ઘણી સાચી સાબિત થઈ છે.

આ જ કારણ છે કે દર વર્ષે નોસ્ટ્રેડમસની આગાહીઓ ચર્ચામાં હોય છે. નોસ્ટ્રેડમસે એક એવી આગાહી કરી હતી જે જાણીને તમે ચોંકી જશો. તેમના પુસ્તકમાં મુસ્લિમ સમાજ (ઇસ્લામ)ના અંત અંગે મોટો દાવો છે. આવો જાણીએ ઇસ્લામ પર નોસ્ટ્રેડમસની આગાહી શું છે.

મુસ્લિમો બનશે એકબીજાના દુશ્મન

નોસ્ટ્રેડમસની આગાહી અનુસાર ઇસ્લામને માનનારા લોકો એકબીજાના દુશ્મન બની જશે. તેમણે કહ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે મુસ્લિમ સમાજના લોકો આપસમાં જ લડી મરશે. હાલના સમયમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા મુસ્લિમ બહુમતી દેશોની સ્થિતિ આની પુષ્ટિ કરતી જોવા મળી રહી છે.

ઇસ્લામ ધર્મનો થશે અંત?

નોસ્ટ્રેડમસે કહ્યું હતું કે મુસ્લિમ સમાજના લોકો આખી દુનિયામાં પોતાની એવી છબી બનાવી લેશે કે કોઈ પણ દેશ તેમની મદદ માટે તૈયાર નહીં થાય. શરણ આપવાનો ઇનકાર કરી દેશે. યુરોપિયન દેશોમાં ઇસ્લામિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો ચાલુ છે, આવું જ રહ્યું તો શું ઇસ્લામ ધર્મનો જલ્દી અંત આવી જશે? નોસ્ટ્રેડમસની આ આગાહીએ લોકોમાં ખળભળાટ મચાવી દીધો છે.

તાજેતરના વર્ષોમાં, ઈરાનમાં બુરખા પહેરવાની ફરજિયાત વિરુદ્ધ નાગરિક વિરોધ પ્રદર્શનોમાં ફેરવાઈ ગયો છે, જે દર્શાવે છે કે સમાજમાં નવી માનસિકતા ઉભરી રહી છે. એ જ રીતે ઈરાકમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડવાનો પ્રસ્તાવ પણ વિવાદનું કારણ બન્યો છે. આ ઘટનાઓ એવી છાપ આપે છે કે નોસ્ટ્રાડેમસની આગાહીઓ અમુક અંશે સાચી હોઈ શકે છે.

2024 અંગે નોસ્ટ્રેડમસની આગાહી

નોસ્ટ્રેડમસનું કહેવું છે કે પૃથ્વી વધુ ગરમ થશે, ચારે બાજુ પાણી જ પાણી હશે. અહીં નોસ્ટ્રેડમસે આબોહવા પરિવર્તનની વાત કરી છે. તેમના મતે પૃથ્વી વધુ સૂકી થઈ જશે અને વિનાશના રૂપમાં પૂર આવશે.

તોફાન, ધરતીકંપ, કે અન્ય કુદરતી આપત્તિઓની સંભાવનાઓથી સાવધ રહેવાની જરૂર છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક છે, નોસ્ટ્રેડમસની આગાહી અનુસાર અહીં સત્તા પરિવર્તન થઈ શકે છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

કામની વાતઃ ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ નથી, સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Embed widget