શોધખોળ કરો

Numerology: ધનના દેવતા કુબેર આ તારીખે જન્મેલા લોકો પર રહે છે મહેરબાન, ધન અને સંપત્તિની નથી રહેતી કમી

Numerology : અંકશાસ્ત્રમાં, મૂલાંક 7 વાળા લોકો ઘનની દ્રષ્ટિએ ખૂબ નસીબદાર માનવામાં આવે છે. કુબેર દેવ તેમના પર મહેરબાન રહે છે. તેમને ક્યારેય ધનની કમી નથી હોતી.

Numerology : અંકશાસ્ત્રમાં, મૂલાંક 7 વાળા લોકો  ઘનની  દ્રષ્ટિએ ખૂબ નસીબદાર માનવામાં આવે છે. કુબેર દેવ તેમના પર મહેરબાન રહે છે. તેમને ક્યારેય ધનની કમી નથી હોતી.

અંકશાસ્ત્ર પણ જ્યોતિષની જેમ લોકોના ભવિષ્ય વિશે આગાહી કરે છે. આ માટે મૂલાંક જાણવો જરૂરી છે.  કોઈપણ વ્યક્તિના મૂલાંકની ગણતરી કરવા માટે, તેની જન્મ તારીખ જાણવી  જરૂરી છે. અંકશાસ્ત્ર અનુસાર ધન પ્રદાતા કુબેર દેવ મૂળાંક 7 ના લોકો પર મહેરબાન  રહે છે. તેમની કૃપા તેમના પર વરસે છે. કુબેર દેવની કૃપાથી મૂલાંક 7 ના જાતકોને ક્યારેય પૈસા અને સંપત્તિની કમી નથી હોતી.

મૂલાંક 7 શું છે?

કોઈપણ મહિનાની 7મી, 16મી કે 25મી તારીખે જન્મેલા લોકોનો  મૂલાંક  7  હોય છે. આ લોકોને ધનના દેવતા કુબેર આશીર્વાદ આપે છે. આ લોકોને તેમના જીવનમાં અપાર ધન અને સફળતા મળે છે.

મૂલાંક  7 ધરાવતા લોકોના અન્ય લક્ષણો

અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક નંબર 7 વાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમને દરેક બાબતમાં સફળતા મળે છે. તેમને કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. તેઓ ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. તેઓ જે પણ કામ શરૂ કરે છે. તે પૂર્ણ કર્યા પછી જ તેઓ શ્વાસ લે છે.

મૂલાંક 7 ના લોકો ખૂબ જ સરળતાથી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ સ્વતંત્ર વિચારધારાના છે. તેઓ મુક્તપણે જીવન જીવે છે. મૂલાંક  7ના લોકો ક્યારેય કોઇના પ્રેશરમાં રહીને કામ નથી કરતા.

પરિવારનું નસીબ રોશન કરે છે

મૂલાંક 7 ના લોકો માત્ર પોતે જ નસીબદાર નથી હોતા, તેઓ તેમના પરિવારના સભ્યોનું નસીબ પણ રોશન કરે છે. તેનો જન્મ થતાંની સાથે જ ઘર અને પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ જાય છે. તેમનો જન્મ થતાં જ ઘરમાં અપાર સુખ-સમૃદ્ધિ આવે છે. આ લોકો ખૂબ જ પવિત્ર અને સારા સ્વભાવના હોય છે.  તેમના આ ગુણોને કારણે તેઓ દરેકના પ્રિય બની જાય છે.

મૂલાંક 7ના લોકો બહુમુખી પ્રતિભાના ધની હોય છે. તેઓ એકસાથે ઘણા કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Embed widget