શોધખોળ કરો

Astro Tips: ગણેશજી સમક્ષ આ ચીજ કરો અર્પણ, કામનાની પૂર્તિ સાથે ધનમાં થશે વૃદ્ધિ

Astro Tips:  કોઈપણ શનિવારે પીપળના ઝાડ નીચે એક સોપારી અને એક સિક્કો રાખીને આવો અને બીજા દિવસે પીપળની પૂજા કર્યા પછી તેનું એક પાન લઈને તેમાં સોપારી અને સિક્કો લપેટીને તમારી તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. . આમ કરવાથી ધંધામાં વૃદ્ધિની સાથે ધનની પણ વૃદ્ધિ થશે.

Astro Tips:   ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી  કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે.

ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી  કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષમાં સોપારીના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. સોપારીને ભગવાન ગણેશ અને ગૌરી તરીકે પણ પૂજવામાં આવે છે. જ્યોતિષમાં સોપારીના ઉપાયોનો  વેપાર વધારવા, અટકેલા કાર્યોને પૂરા કરવા અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કરવામાં આવે છે.

- કોઈપણ શનિવારે પીપળના ઝાડ નીચે એક સોપારી અને એક સિક્કો રાખીને આવો અને બીજા દિવસે પીપળની પૂજા કર્યા પછી તેનું એક પાન લઈને તેમાં સોપારી અને સિક્કો લપેટીને તમારી તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. . આમ કરવાથી ધંધામાં વૃદ્ધિની સાથે ધનની પણ વૃદ્ધિ થશે.

- જો કોઈ વ્યક્તિના કામમાં અડચણો આવી રહી હોય અથવા કોઈ કામ ન થઈ રહ્યું હોય તો દર મહિનાની ગણેશ ચોથના દિવસે ભગવાન ગણેશને સોપારી અને લવિંગ અર્પણ કરો અને જ્યારે પણ તમે કામ પર જાઓ ત્યારે આ સોપારી અને લવિંગ તમારી સાથે રાખો. . આમ કરવાથી તમે જે કામ માટે નીકળા છો તે  ચોક્કસ પૂર્ણ થશે.

મહિનાના કોઈપણ શુક્રવારે અથવા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને સોપારી અર્પણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. સોપારીની ફરતે લાલ દોરો લપેટીને તમારી સંપત્તિની જગ્યા અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે.

મહિનાના કોઈપણ દિવસે સવારે સ્નાન કર્યા પછી એક સોપારી પર અક્ષત, સિંદૂર અને ઘી ભેળવીને ભગવાન ગણેશને સ્વસ્તિક બનાવો અને તેના પર સોપારી મૂકો. જે  ભગવાન ગણેશને અર્પણ કરો. હવે તેને તમારા પૈસાની જગ્યા અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી ધનની ક્યારેય કમી નથી રહેતી.

 

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget