શોધખોળ કરો

Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયાના દિવસે કુબેરને મળ્યો હતો ધનનો ભંડાર, આપ શું કરશો કે બની જશો ધનવાન

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે કુબેર દેવ સંબંધિત કામ કરો. અક્ષય તૃતીયા પર કુબેર દેવની પૂજા પદ્ધતિ જાણો

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં આવે છે. આ દિવસે લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને દામ્પત્ય જીવન શાશ્વત બને છે. અક્ષય તૃતીયા ઘણી રીતે ખાસ છે. આ દિવસે ત્રેતાયુગની શરૂઆત થવાને કારણે તેને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. તેથી જ તેને નવી શરૂઆતની અબુઝ મુહૂર્ત  કહેવામાં આવે છે.

આ દિવસે પૂજા, ખરીદી કરવાથી વ્યક્તિ સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે  અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય  છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મી ઉપરાંત કુબેર દેવની પૂજા કરવાની પરંપરા છે. ધનવાન બનવા માટે અક્ષય તૃતીયા પર શું કરવું. જાણીએ સિદ્ધ ઉપાય

અક્ષય તૃતીયા શા માટે મહત્વપૂર્ણ છે

મહાભારત અનુસાર, આ દિવસે સૂર્ય ભગવાને યુધિષ્ઠિરને અક્ષય પત્ર આપ્યું હતું, જેમાંથી ખોરાક ક્યારેય સમાપ્ત થતો નથી. આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેની ઉંમર ઓછી ન થઈ. તેથી અક્ષય તૃતીયાને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે.

અક્ષય તૃતીયાનું કુબેર દેવ સાથેનું જોડાણ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે, ભગવાન કુબેરને અલકાપુરીનું રાજ્ય શાસન કરવા માટે આપવામાં આવ્યું હતું, અને તેમને સ્વર્ગની આર્થિક સંભાળની જવાબદારી પણ આપવામાં આવી હતી, જ્યારે ભગવાન શિવે કુબેરને શ્રીમંત વ્યક્તિ બનવાનું વરદાન આપ્યું હતું. તેથી આ તારીખ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવાથી અક્ષય લક્ષ્મી મળે છે. જીવનભર પૈસાની કમી નથી હોતી. વેપાર અને સંપત્તિ વધે છે અને અખૂટ પણ રહે છે.

ધનવાન બનવા માટે અક્ષય તૃતીયા પર શું કરવું?

અક્ષય તૃતીયા પર કુબેર દેવને , ચંદન, અક્ષત, દુર્વા, કમળગટ્ટા, અત્તર, લવિંગ, એલચી, સોપારી,, નૈવેદ્ય, ફળ, ફૂલ વગેરે અર્પણ કરો. ત્યારબાદ કુબેર ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેના કારણે ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી.ધન પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયા પર કુબ્રે યંત્રની પૂજા કરો, અને તે  તિજોરીમાં સ્થાપિત કરો. એવું માનવામાં આવે છે કે આના કારણે સંપત્તિમાં ક્યારેય ઘટાડો થતો નથી. તિજોરી ભરેલી રહે છે.

ઓમ શ્રીં ઓમ હ્રીં શ્રીં ઓમ હ્રીં શ્રીં ક્લીમ વિત્તેશ્વરાય નમઃ અક્ષય તૃતીયા પર પૂજા કરતી વખતે કુબેર દેવતાના આ મંત્રનો 108 વાર જાપ કરો. જવ ખરીદો અને પૂજામાં અર્પણ કરો. એવું કહેવાય છે કે સાચા મનથી આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિને પદ, પ્રતિષ્ઠા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
Embed widget