શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના અવસરે આ વિધિ વિધાન અને નિયમથી કરો મહાગૌરીની પૂજા, કામનાની થશે પૂર્તિ

ચૈત્ર નવરાત્રિ  શુક્લ પક્ષ એકમથી શરૂ થાય છે અને રામ નવમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઇ છે અને  17 એપ્રિલના રોજ સમાપ્ત થશે, જાણીએ 9 દિવસનું પૂજાનું વિધાન

Chaitra Navratri 2024:નવરાત્રી એ સમય છે, જ્યારે બંને ઋતુનું મિલાન થાય છે. આ આ સંધિ વેળાએ  બ્રહ્માંડમાંથી અમર્યાદિત શક્તિઓ ઊર્જાના રૂપમાં આપણા સુધી પહોંચે છે. મુખ્યત્વે આપણે બે નવરાત્રીની મનાવીએ છીએ. ચૈત્ર નવરાત્રી અને અશ્વિન નવરાત્રી. ચૈત્ર નવરાત્રિએ સમયે આવે છે જ્યારે  ઉનાળાની ઋતુની શરૂઆત હોય છે અને પ્રકૃતિ માતા એક પ્રમુખ જલવાયુ પરિવર્તનથી  પસાર થાય છે.

ચૈત્ર નવરાત્રિ  શુક્લ પક્ષ એકમથી શરૂ થાય છે અને રામ નવમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઇ છે અને  17 એપ્રિલના રોજ સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન દેવી ભગવતીના તમામ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમયે, લોકો આધ્યાત્મિક ઊર્જા મેળવવા માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરે છે. આ ધાર્મિક વિધિમાં દેવીના સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી 2024 નીતારીખ

9 એપ્રિલ (પહેલો દિવસ)

આ એકમ - "ઘટત્પન", "ચંદ્ર દર્શન" અને "શૈલપુત્રી પૂજા" કરવામાં આવે છે.

10 એપ્રિલ (બીજો દિવસ)

દિવસે "સિંધરા દૌજ" અને "માતા બ્રહ્મચારિણી પૂજા" કરવામાં આવે છે.

11 એપ્રિલ (ત્રીજો દિવસ)

આ દિવસ "ગૌરી તીજ" અથવા "સૌજન્ય તીજ" તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે  "ચંદ્રઘંટા પૂજા" કરવામાં આવે  છે.

12 એપ્રિલ (ચોથો દિવસ)

"વરદ વિનાયક ચોથ" તરીકે પણ ઓળખાય છે, આ દિવસની મુખ્ય વિધિ "કુષ્માંડાની પૂજા" છે.

13 એપ્રિલ (5મો દિવસ)

આ દિવસને "લક્ષ્મી પંચમી" કહેવામાં આવે છે અને આ દિવસની મુખ્ય વિધિઓ "નાગ પૂજા" અને "સ્કંદમાતા પૂજા" છે.

14 એપ્રિલ (6ઠ્ઠો દિવસ)

તે "યમુના છટ" અથવા "સ્કંદ ષષ્ઠી" તરીકે ઓળખાય છે અને આ દિવસની મુખ્ય વિધિ "કાત્યાયનીની પૂજા" છે.

15 એપ્રિલ (સાતમો દિવસ)

સપ્તમીને "મહા સપ્તમી" તરીકે ઉજવવામાં આવે છે અને દેવીના આશીર્વાદ મેળવવા માટે "કાલરાત્રી પૂજા" કરવામાં આવે છે.

16 એપ્રિલ (આઠમો દિવસ)

અષ્ટમીને "દુર્ગા અષ્ટમી" તરીકે પણ ઉજવવામાં આવે છે અને તેને "અન્નપૂર્ણા અષ્ટમી" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે "મહાગૌરી પૂજા" અને "સંધિ પૂજા" કરવામાં આવે છે.

17 એપ્રિલ (નવમો દિવસ)

"નવમી" નવરાત્રી ઉત્સવનો છેલ્લો દિવસ "રામ નવમી" તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે "સિદ્ધિદાત્રી પૂજા મહાશય" કરવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન માતા અંબા જગદંબાના આશીર્વાદ મેળવવા માટે, ઉપવાસ કરો અને તેમની પૂજા કરો.નવર્નમંત્ર, શ્રીસૂક્ત, લક્ષ્મી સ્તોત્ર, સ્તુતિનો પાઠ કરો.ચંડીપાઠ કરો. જો આપ ખુદ ન કરી શકો તો બ્રાહ્મણ દ્વારા કરાવો. જગદંબા/શ્રીયંત્રની પૂજા કરો. હોમ હવન કરાવો.

દશમહાવિદ્યાની વિધિ  ગુરુની આજ્ઞા પ્રમાણે કરો. અને ત્યારબાદ નવરાત્રિના અંતે બટુક-કુમારિકા-સૌભાગ્યવતીની પૂજા કરો. વસ્ત્ર-શણગાર-ભોજન-દક્ષિણા આપો. માતાની કૃપાથી જ્ઞાન, ધર્મ, ધન અને સાંસારિક સુખની શીઘ્ર  પ્રાપ્તિ થાય છે.

-જ્યોતિષાચાર્ય તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget