શોધખોળ કરો

શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ

Shani Gochar 2022: હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે શનિની રાશિ બદલાતા જ. કઇ રાશિના લોકોનો શનિની મહાદશાથી મુક્તિ મળશે.

Shani Gochar 2022: હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે શનિની રાશિ બદલાતા જ. કઇ રાશિના લોકોનો શનિની મહાદશાથી મુક્તિ મળશે.

હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે શનિની રાશિ બદલાતા જ.કઇ રાશિના લોકોનો શનિની મહાદશાથી મુક્તિ મળશે.

શનિ એકસાથે 5 રાશિઓ પર પોતાનો પ્રભાવ પાડે છે, જેમાંથી  2 રાશિ પર સાડાસાતી ચાલે છે. તો 2 રાશિ પર પનોતી ચાલી રહી છે.  શનિની પનોતીનો સમય  અઢી વર્ષનો હોય છે અને સાડાશાતી માં સાડા સાત વર્ષ હોય છે. પરંતુ બંને પરિસ્થિતિઓ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે જે 29 એપ્રિલથી કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. જાણો કઇ રાશિને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે.,,

શનિ 29મી એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે 29મી માર્ચ 2025 સુધી રહેશે.  આપને  જણાવી દઈએ કે શનિ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. 2022 માં, શનિ રાશિ પરિવર્તનની સાથે જ, ધનુ રાશિના લોકોને શનિ સાડા સતીથી મુક્તિ મળશે. તે જ સમયે, આ મહાદશા ગુરુ ગ્રહની નિશાની મીન રાશિથી શરૂ થશે. તેના  સિવાય મિથુન અને તુલા રાશિના લોકોને શનિની પનોતીથી  મુક્તિ મળશે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો તેની પકડમાં રહેશે.

આપને જણાવી દઇએ કે,  શનિદેવ સાડાસાતીના ત્રીજા તબક્કામાં   છે, જેમાં પ્રથમ તબક્કાને ઉદય તબક્કો કહેવામાં આવે છે, આ તબક્કામાં શનિદેવ માનસિક અને આર્થિક પરેશાનીઓ આપે છે. બીજા તબક્કાને શિખર ચરણ ઝ કહેવાય છે, આ તબક્કામાં શનિદેવ માનસિક, શારીરિક અને આર્થિક પરેશાનીઓનું કારણ બને છે. આ તબક્કો શનિ સાડાસાતીનો સૌથી કષ્ટદાયક તબક્કો માનવામાં આવે છે. તેનો ત્રીજો અને છેલ્લો તબક્કો, જેને અષ્ટ ચરણ કહેવામાં આવે છે, આ તબક્કામાં શનિદેવ વ્યક્તિને તેની ભૂલ સુધારવાની તક આપે છે. આ તબક્કામાં વ્યક્તિ પોતાની ભૂલો સુધારીને સાચી દિશામાં આગળ વધે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget