શોધખોળ કરો

Raksha Bandhan 2022: ભાઇને રાખડી બાંધતા પહેલા, જરૂર કરો આ કામ, નહી થાય સુખ સમૃદ્ધિમાં કમી

Raksha Bandhan 2022: જો રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈ માટે કોઈ ખાસ ઉપાય કરે તો તેનાથી ભાઈના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. બહેનોએ રાખડી બાંધતા પહેલા શું કરવું જોઈએ જાણીએ...

Raksha Bandhan 2022: જો રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈ માટે કોઈ ખાસ ઉપાય કરે તો તેનાથી ભાઈના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. બહેનોએ રાખડી બાંધતા પહેલા શું કરવું જોઈએ જાણીએ...

 આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી અને 12મી ઓગસ્ટ  એમ બંને દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ તહેવાર દર વર્ષે શ્રાવણમાં  શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા તિથિ 11 ઓગસ્ટના રોજ સવારે 10.37 વાગ્યાથી શરૂ થશે અને 12 ઓગસ્ટના રોજ સવારે 7.05 વાગ્યે સમાપ્ત થશે.

આ સમયગાળા દરમિયાન ભાઈના કાંડા પર રાખડી બાંધવી શુભ રહેશે. પુરાણોમાં શ્રાવણ  પૂર્ણિમાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે અનેક પ્રકારના ઉપાય કરવાથી સફળતા મળે છે. ખાસ કરીને જો બહેન આ દિવસે પોતાના ભાઈ માટે કોઈ ખાસ ઉપાય (રક્ષા બંધન ઉપે) કરે છે તો તેનાથી ભાઈના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. ચાલો જાણીએ રાખડી બાંધતા પહેલા બહેનોએ શું કરવું જોઈએ.

ભોલેનાથનો જલાભિષેક

શ્રાવણન મહિનામાં ભગવાન શંકરનો જલાભિષેક કરવો ખૂબ જ શુભ છે, પરંતુ રક્ષાબંધનના દિવસે તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે બહેનોએ વહેલી સવારે કોઈ મંદિરમાં જઈને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ. જલાભિષેક કરતા પહેલા, તમારા ભાઈના સુખ અને સમૃદ્ધિની કામના કરવાની પ્રતિજ્ઞા લો. ભાઈના સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે ભોલેનાથને પ્રાર્થના કરો. આ પછી, ઘરે જઈને તમારા ભાઈને રાખડી બાંધવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

ભગવાન ગણેશની પૂજા

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ગણપતિની પૂજા કરવી જોઈએ. જો તમારા ભાઈ સાથે તમારા સંબંધો સારા નથી અથવા જો તે ખૂબ ગુસ્સે થઈ જાય છે, તો રાખડી બાંધતા પહેલા ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરો.

સૂર્યદેવને જળ ચઢાવો

સૂર્યદેવને ભાગ્યના દેવતા કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે જો કોઈ બહેન ખાસ સંયોગમાં સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે અને સાચા મનથી તેમની ઈચ્છા માંગે છે તો સૂર્ય ભગવાન ચોક્કસપણે તે પૂર્ણ કરે છે. ભાઈને રાખડી બાંધતા પહેલા સૂર્ય ભગવાનને જળ પણ  ચઢાવો.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget