શોધખોળ કરો

Shani Asta 2025:ગોચર પહેલા શનિ થશે અસ્ત, જાણો આપની રાશિ પર શું થશે અસર

Shani Asta 2025: જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્ય ભગવાનની નજીક આવે છે, ત્યારે તે અસ્ત થાય છે. ગોચર દરમિયાન કુંભ રાશિમાં સૂર્ય ભગવાન અને શનિદેવનો સંયોગ થયો છે અને શનિદેવ 28 ફેબ્રુઆરીએ અસ્ત થવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કે 12 રાશિઓનું ભવિષ્ય શું કહે છે

Shani Asta 2025: શનિદેવ 28 ફેબ્રુઆરી 2025 થી 9 એપ્રિલ 2025 સુધી  અસ્ત  રહેશે. શનિદેવ જી 40 દિવસ માટે અસ્ત થવા જઈ રહ્યા છે અને શનિદેવ 12 રાશિઓમાં કેવા કેવા સારા અને ખરાબ પરિણામો આપશે, જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જાણવાનો પ્રયાસ કરો કે કઈ રાશિ માટે શુભ પરિણામ મળશે અને કઈ રાશિ માટે પરેશાનીઓ વધશે.

 જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્ય ભગવાનની નજીક આવે છે, ત્યારે તે અસ્ત થાય છે. ગોચર દરમિયાન કુંભ રાશિમાં સૂર્ય ભગવાન અને શનિદેવનો સંયોગ થયો છે અને શનિદેવ 28 ફેબ્રુઆરીએ અસ્ત થવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કે 12 રાશિઓનું ભવિષ્ય શું કહે છે.

મેષ રાશિ - મેષ રાશિવાળા માટે શનિદેવની સ્થિતિ સારી રહેશે અને શનિદેવના અસ્ત થયા પછી તમને તમારી બૌદ્ધિક કુશળતા બતાવવાની સારી તક મળશે, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારી બુદ્ધિની પ્રશંસા કરશે.

વૃષભ વૃષભ રાશિના લોકો માટે ભાગ્ય થોડું નબળું રહી શકે છે. આ સમયે, તમને સખત પ્રયત્નો પછી સફળતા મળશે અને સ્વાસ્થ્યને લઈને સમય સામાન્ય રહેશે અને જો તમે કોઈ મિલકત સંબંધિત કામ કરવા માંગો છો તો તમને તેમાં લાભ મળી શકે છે.

મિથુન -મિથુન રાશિના લોકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે, મહેનતથી ભાગ્ય ચમકશે અને મહેનતના શુભ પરિણામ પણ જોવા મળશે.

કર્ક- રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ નથી કહેવાય છે કે, આ સમયે, પૈસાને લઈને થોડી અસ્થિરતા આવી શકે છે અને તમારે તમારા જીવનસાથી સાથે પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અકસ્માત થવાની સંભાવના રહેશે, તેથી સાવચેતી જરૂરી છે.

સિંહ- સિંહ રાશિના લોકો માટે શનિનું અસ્ત થવાથી કોઈ ખાસ નુકસાન વગેરે સૂચવતું નથી. આ સમયે, દુશ્મનો પર વિજય મેળવવાની સારી તક મળી શકે છે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો તેમાં સમાધાનની શક્યતાઓ છે.

કન્યા રાશિ - કન્યા રાશિના લોકો માટે સંતાન સંબંધી કેટલીક ચિંતાઓ રહી શકે છે અને અણધાર્યા પ્રવાસની શક્યતાઓ બની શકે છે, આ સમયે તમારા પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે, પરંતુ સમય જતાં શત્રુઓનું ષડયંત્ર પણ તૂટી જશે.

તુલા - તુલા રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે, સંતાન સંબંધી નાની-નાની સમસ્યાઓ દૂર થશે અને કમાણીનાં માધ્યમો વધશે, જો તમે જમીન સંબંધિત કોઈ કામ કરવા માંગો છો, તો તે કામમાં વિલંબ થઇ  શકે છે, થોડી રાહ જોવી પડશે.

વૃશ્ચિક (વૃશ્ચિક રાશિફળ 2025) - વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે સખત મહેનત કરવાની જરૂર છે, ખૂબ સંઘર્ષ કર્યા પછી પણ તેમને કોઈ મોટી સફળતા નહીં મળે અને બિનજરૂરી મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ જો યાત્રા તમારા કાર્યક્ષેત્રથી સંબંધિત છે તો તેમાં તમને લાભ મળશે માતાનું સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહી શકે છે.

ધન - ધન રાશિના લોકો માટે પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. આ સમયે પાણી પર થોડો સંયમ રાખવાની જરૂર છે. જીવનસાથીના સંબંધમાં કેટલાક વિવાદો થવાની સંભાવના છે, વૈવાહિક સમસ્યાઓ શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો.

મકર- મકર રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને સમય સારો રહેશે નહીં. આ સમયે આંખના રોગો પરેશાન કરી શકે છે. ગળામાં ઇન્ફેક્શન થવાની સંભાવના રહેશે, લોન લેવાની જરૂર પડી શકે છે, તેથી પૈસાનો ઉપયોગ સમજદારીથી કરો.

કુંભ– કુંભ રાશિના લોકો માટે આ સમય મિશ્ર રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી ખૂબ સારો સહયોગ મળશે. પ્રવાસની તકો પણ મળશે. ગળા અને પેટના રોગોને લઈને સાવધાન રહેવાની જરૂર પડશે.

મીન -મીન રાશિના લોકો માટે સમય ખર્ચાળ રહેશે. આ સમયે, તમારે હોસ્પિટલ જવું પડી શકે છે અને દુશ્મનોને કારણે કોઈ પ્રકારનું આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે, શક્ય તેટલું પૈસા બચાવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

વિડિઓઝ

Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget