શોધખોળ કરો

Shani Jayanti 2022:શનિ જયંતી પર અચૂક કરો આ ઉપાય, ન્યાયના દેવતાની વિશેષ કૃપાથી આવશે અપાર સુખ સમૃદ્ધિ

Shani Jayanti 2022: પંચાંગ અનુસાર શનિ જયંતિ 30 મેના રોજ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગની રચના થઈ રહી છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Shani Jayanti 2022: પંચાંગ અનુસાર શનિ જયંતિ 30 મેના રોજ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગની રચના થઈ રહી છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

હિંદુ શાસ્ત્રો અનુસાર, માતા છાયા અને સૂર્ય દેવના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે થયો હતો. એટલા માટે દર વર્ષે આ તારીખે શનિદેવની જન્મજયંતિ એટલે કે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે 2022માં શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ મનાવવામાં આવશે. યોગાનુયોગ, આ વખતે શનિ જયંતિ પર સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રતનો તહેવાર પણ છે. શનિદોષમાંથી મુક્તિ મેળવવા અને સોમવતી અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રત પૂજાનો લાભ મેળવવા માટે પીપળ અને વડના વૃક્ષની પૂજા ખૂબ જ શુભ અને અત્યંત લાભકારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે શનિ જયંતિનું મહત્વ વધુ થઈ ગયું છે.

શનિ જંયતી શુભ તિથિ

પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ અમાવાસ્યાની તિથિ 29 મે, 2022, રવિવારના રોજ બપોરે 02:54 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે સોમવાર, 30 મે, સાંજે 04:59 વાગ્યે સમાપ્ત થશે. 30મી મેના રોજ ઉદયતિથિના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

શનિ જયંતી વ્રત પૂજા પર બની રહ્યો છે મહાશુભ સંયોગ

શનિ જયંતિના દિવસે સવારે 07.12 વાગ્યાથી આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. સાથે જ સવારથી 11.39 વાગ્યા સુધી સુકર્મ યોગ રચાઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ પૂજા અને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ યોગમાં પૂજાનું ફળ અનેક ગણું થાય છે.

શનિ જંયતી પર કરો આ ઉપાય

શનિદેવની સાડાસાતી અને પનોતીના  પ્રકોપથી બચવા વ્યક્તિએ શનિવારે શનિદેવના મંદિરમાં માથું નમાવવું જોઈએ. અને શનિદેવ મહારાજને તેમના અપરાધો માફ કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ.

શનિના પ્રકોપથી બચવા માટે શમીના છોડના મૂળને કાળા કપડામાં બાંધીને હાથ પર બાંધો.

શનિ દોષથી છુટકારો મેળવવા માટે તમે શનિ મંત્રોથી અભિમંત્રિત નિલમ ધાતુને  ધારણ કરી શકો છો.

શનિ જયંતિ પર શનિ પૂજા પછી અડદની દાળ, કાળું કપડું, કાળા તલ અને કાળા ચણા જેવી કાળી વસ્તુઓનું દાન કરો. અને શનિ પૂજા દરમિયાન 'ઓમ પ્રમ પ્રેમ પ્રૌણ સહ શનિશ્ચરાય નમઃ' અને ઓમ શનિશ્ચરાય નમઃ'ના મંત્રોનો જાપ કરો. શનિ જયંતિ પર પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી શુભ ફળ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget