શોધખોળ કરો

Shaniwar na Upay: પ્રગતિના માર્ગમાં આવે છે અવરોધ, શનિ દોષ હોઇ શકે છે કારણભૂત કરી લો આ ઉપાય

શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

Shaniwar na Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. જેના કારણે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. જ્યોતિષમાં શનિદેવને કલિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલા માટે દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવા માંગે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે અવશ્ય કરવા આ ઉપાય. આ ઉપાયો કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારે કરો આ 5 ઉપાય

શનિવારે પીપળના 11 પાંદડાની માળા બનાવો.  આ માળા શનિ મંદિરમાં જઇને  શનિદેવને અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે 'ઓમ શ્રી હ્રીં ષમ શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. તેનાથી કોર્ટની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે.

શનિવારે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન રાખો. આમ કરવાથી પ્રગતિ થશે.

વિવાહિત જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ અર્પણ કરવા જોઈએ. તે પછી પીપળના મૂળમાં પણ જળ ચઢાવો.

શનિવારે એક કાળો કોલસો લો અને તેને વહેતા પાણીમાં ફેંકી દો. તેમજ 'શં શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી નોકરી મેળવવામાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.

પુષ્પા નક્ષત્ર દરમિયાન શનિવારે પાણી લો. તેમાં થોડી ખાંડ નાખો. આ પાણી પીપળના ઝાડના મૂળમાં ચઢાવો. સાથે જ 'ઓમ હ્રીં શ્રી શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

શનિવારના દિવસે શનિ દેવતના તેલ અર્પણ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશિષ આપે છે.

શનિ દેવની કૃપા મેળવાવ માટે સત્કર્મ કરો. દીન દુખિયાની સેવા કરો. વૃદ્ધની સેવા કરો. રોગીષ્ટની સેવા કરો, ગાય અને કૂતરાને ખવડાવો, આ તમામ કર્મથી શનિની કૃપા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget