શોધખોળ કરો

Shaniwar Ke Upay: શનિવારે કરો આ 5 ઉપાય, શનિદેવ ખોલી દેશે બંધ કિસ્મતના દ્વાર

Shaniwar Ke Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

Shaniwar Ke Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. જેના કારણે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. જ્યોતિષમાં શનિદેવને કલિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલા માટે દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવા માંગે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે અવશ્ય કરવા આ ઉપાય. આ ઉપાયો કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારે કરો આ 5 ઉપાય

  • શનિવારે પીપળના 11 પાંદડાની માળા બનાવો.  આ માળા શનિ મંદિરમાં જઇને  શનિદેવને અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે 'ઓમ શ્રી હ્રીં ષમ શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. તેનાથી કોર્ટની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે.
  • શનિવારે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન રાખો. આમ કરવાથી પ્રગતિ થશે.
  • વિવાહિત જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ અર્પણ કરવા જોઈએ. તે પછી પીપળના મૂળમાં પણ જળ ચઢાવો.
  • શનિવારે એક કાળો કોલસો લો અને તેને વહેતા પાણીમાં ફેંકી દો. તેમજ 'શં શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી નોકરી મેળવવામાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.
  • પુષ્પા નક્ષત્ર દરમિયાન શનિવારે પાણી લો. તેમાં થોડી ખાંડ નાખો. આ પાણી પીપળના ઝાડના મૂળમાં ચઢાવો. સાથે જ 'ઓમ હ્રીં શ્રી શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
  • શનિવારના દિવસે શનિ દેવતના તેલ અર્પણ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશિષ આપે છે.
  • શનિ દેવની કૃપા મેળવાવ માટે સત્કર્મ કરો. દીન દુખિયાની સેવા કરો. વૃદ્ધની સેવા કરો. રોગીષ્ટની સેવા કરો, ગાય અને કૂતરાને ખવડાવો, આ તમામ કર્મથી શનિની કૃપા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ!Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio ViralAhmedabad News: અમદાવાદ મનપાની બેદરકારી, પાણી વગરના ફૂવારામાં મરી ગઈ માછલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
Embed widget