શોધખોળ કરો

Shaniwar Ke Upay: શનિવારે કરો આ 5 ઉપાય, શનિદેવ ખોલી દેશે બંધ કિસ્મતના દ્વાર

Shaniwar Ke Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

Shaniwar Ke Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. જેના કારણે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. જ્યોતિષમાં શનિદેવને કલિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલા માટે દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવા માંગે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે અવશ્ય કરવા આ ઉપાય. આ ઉપાયો કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારે કરો આ 5 ઉપાય

  • શનિવારે પીપળના 11 પાંદડાની માળા બનાવો.  આ માળા શનિ મંદિરમાં જઇને  શનિદેવને અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે 'ઓમ શ્રી હ્રીં ષમ શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. તેનાથી કોર્ટની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે.
  • શનિવારે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન રાખો. આમ કરવાથી પ્રગતિ થશે.
  • વિવાહિત જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ અર્પણ કરવા જોઈએ. તે પછી પીપળના મૂળમાં પણ જળ ચઢાવો.
  • શનિવારે એક કાળો કોલસો લો અને તેને વહેતા પાણીમાં ફેંકી દો. તેમજ 'શં શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી નોકરી મેળવવામાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.
  • પુષ્પા નક્ષત્ર દરમિયાન શનિવારે પાણી લો. તેમાં થોડી ખાંડ નાખો. આ પાણી પીપળના ઝાડના મૂળમાં ચઢાવો. સાથે જ 'ઓમ હ્રીં શ્રી શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
  • શનિવારના દિવસે શનિ દેવતના તેલ અર્પણ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશિષ આપે છે.
  • શનિ દેવની કૃપા મેળવાવ માટે સત્કર્મ કરો. દીન દુખિયાની સેવા કરો. વૃદ્ધની સેવા કરો. રોગીષ્ટની સેવા કરો, ગાય અને કૂતરાને ખવડાવો, આ તમામ કર્મથી શનિની કૃપા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget