શોધખોળ કરો

Pitru Paksha 2023: અકસ્માતથી મૃત્યુ પામેલા સ્વજનનું શ્રાદ્ધ આ દિવસે કરવાનું છે ખાસ વિધાન, જાણો જ્યોતિષના મતે શું છે મહત્વ

હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ સમયમાં પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. 16 શ્રાદ્ધમાં અંતિમ ત્રણ દિવસ ખૂબ જ મહત્વના હોય છે.

Pitru Paksha 2023:હિન્દુ ઘર્મમાં શ્રાદ્ધનું મહત્વ છે. મૃતકના આત્માની શાંતિ, તૃપ્તિ અને સદગતિ માટે તેમને શ્રદ્ધાથી યાદ કરતા તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 16 દિવસના શ્રાદ્ધમાં અંતિમ ત્રણ દિવસના શ્રાદ્ધ ખૂબ જ મહત્વના મનાય છે. ખાસ કરીને સર્વ પિતૃ અમાસ એટલે કે અંતિમ શ્રાદ્ધનું પણ ખૂબ જ મહત્વ છે. જો આ સમય દરમિયાન કોઇ પૂર્વજોના શ્રાદ્ધની તિથિ યાદ ન હોય તો અંતિમ દિવસ સર્વ પિતૃને યાદ કરીને શ્રાદ્ધ કરવાથી દરેક પૂર્વજને આ શ્રાદ્ધ પહોંચી જાય છે અને પિતૃ પ્રસન્ન થઇને સુખી સંપન્ન જીવનના આશિષ આપે છે. જ્યોતિષાચાર્ય ચેતન પટેલે ગરુડ પુરાણના સંદર્ભ સાથે આ દિવસનો મહિમા સમજાવ્યો છે.                                                                 

પિતૃપક્ષએ શ્રાદ્ધના  16 દિવસની અવિધી છે.  આ દિવસો દરમિયાન લોકો પોતાના પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ  તેમજ પિતૃ તર્પણ  શાંતિ પૂજા,  નારાયણ બલિ  વગેરે કરે  છે, તેમજ અન્ય વિધિ વિધાન બાકી રહી ગયા હોય તો તે પણ કરવામાં છે,  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે,શ્રાદ્ધ પક્ષમાં  છેલ્લા 3 દિવસ ખૂબ મહત્વ ના માનવામાં આવે છે, જે અનુસાર તેરસનું શ્રાદ્ધ  જેને બાળકોનું શ્રાદ્ધ માનવામાં આવે છે, જે   12 ઓક્ટોબર ગુરૂવાર  છે, તો 13 ઓક્ટોબર  શુક્રવાર ચૌદશનું શ્રાદ્ધ કહેવાય છે.   ગરૂડ પુરાણ પ્રમાણે જો કોઇ સ્વજન અપમૃત્યુ પામ્યા હોય, અસ્ત્ર-શસ્ત્રથી અથવા અકસ્માત થી કે ઝેરથી મૃત્યુ પામ્યા હોય તો તેવા સ્વજન નું શ્રાદ્ધ  ચૌદશનું ના રોજ કરવુ જોઇએ.

-જ્યોતિષાચાર્ય ચેતન પટેલ

આ પણ વાંચો 

ક્રિકેટ વર્લ્ડકપને કારણે સુરતના કાપડના વેપારીઓને થયો ફાયદો, જાણો કેવી રીતે

Share Market Closing: તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 393 પૉઇન્ટ ઉછળ્યો, લાસ્ટ સેશનમાં મોટા શેરો ગ્રીન

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ વચ્ચે આતંકી સંગઠન હમાસના ખાતામાં દિલ્હીથી ગયા કરોડો રૂપિયા, જાણો કેવી રીતે

Bhavnagar: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા, લોકસભા ચૂંટણી પહેલા કર્યું શક્તિ પ્રદર્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget