શોધખોળ કરો

Pitru Paksha 2023: અકસ્માતથી મૃત્યુ પામેલા સ્વજનનું શ્રાદ્ધ આ દિવસે કરવાનું છે ખાસ વિધાન, જાણો જ્યોતિષના મતે શું છે મહત્વ

હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ સમયમાં પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. 16 શ્રાદ્ધમાં અંતિમ ત્રણ દિવસ ખૂબ જ મહત્વના હોય છે.

Pitru Paksha 2023:હિન્દુ ઘર્મમાં શ્રાદ્ધનું મહત્વ છે. મૃતકના આત્માની શાંતિ, તૃપ્તિ અને સદગતિ માટે તેમને શ્રદ્ધાથી યાદ કરતા તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 16 દિવસના શ્રાદ્ધમાં અંતિમ ત્રણ દિવસના શ્રાદ્ધ ખૂબ જ મહત્વના મનાય છે. ખાસ કરીને સર્વ પિતૃ અમાસ એટલે કે અંતિમ શ્રાદ્ધનું પણ ખૂબ જ મહત્વ છે. જો આ સમય દરમિયાન કોઇ પૂર્વજોના શ્રાદ્ધની તિથિ યાદ ન હોય તો અંતિમ દિવસ સર્વ પિતૃને યાદ કરીને શ્રાદ્ધ કરવાથી દરેક પૂર્વજને આ શ્રાદ્ધ પહોંચી જાય છે અને પિતૃ પ્રસન્ન થઇને સુખી સંપન્ન જીવનના આશિષ આપે છે. જ્યોતિષાચાર્ય ચેતન પટેલે ગરુડ પુરાણના સંદર્ભ સાથે આ દિવસનો મહિમા સમજાવ્યો છે.                                                                 

પિતૃપક્ષએ શ્રાદ્ધના  16 દિવસની અવિધી છે.  આ દિવસો દરમિયાન લોકો પોતાના પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ  તેમજ પિતૃ તર્પણ  શાંતિ પૂજા,  નારાયણ બલિ  વગેરે કરે  છે, તેમજ અન્ય વિધિ વિધાન બાકી રહી ગયા હોય તો તે પણ કરવામાં છે,  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે,શ્રાદ્ધ પક્ષમાં  છેલ્લા 3 દિવસ ખૂબ મહત્વ ના માનવામાં આવે છે, જે અનુસાર તેરસનું શ્રાદ્ધ  જેને બાળકોનું શ્રાદ્ધ માનવામાં આવે છે, જે   12 ઓક્ટોબર ગુરૂવાર  છે, તો 13 ઓક્ટોબર  શુક્રવાર ચૌદશનું શ્રાદ્ધ કહેવાય છે.   ગરૂડ પુરાણ પ્રમાણે જો કોઇ સ્વજન અપમૃત્યુ પામ્યા હોય, અસ્ત્ર-શસ્ત્રથી અથવા અકસ્માત થી કે ઝેરથી મૃત્યુ પામ્યા હોય તો તેવા સ્વજન નું શ્રાદ્ધ  ચૌદશનું ના રોજ કરવુ જોઇએ.

-જ્યોતિષાચાર્ય ચેતન પટેલ

આ પણ વાંચો 

ક્રિકેટ વર્લ્ડકપને કારણે સુરતના કાપડના વેપારીઓને થયો ફાયદો, જાણો કેવી રીતે

Share Market Closing: તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 393 પૉઇન્ટ ઉછળ્યો, લાસ્ટ સેશનમાં મોટા શેરો ગ્રીન

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ વચ્ચે આતંકી સંગઠન હમાસના ખાતામાં દિલ્હીથી ગયા કરોડો રૂપિયા, જાણો કેવી રીતે

Bhavnagar: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા, લોકસભા ચૂંટણી પહેલા કર્યું શક્તિ પ્રદર્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.