શોધખોળ કરો

Shani Puja: શ્રાવણના આ શનિવારે બની રહ્યો છે વિશેષ યોગ, શનિ દોષથી મુક્તિ મેળવા કરી લો આ અચૂક ઉપાય

Shani Remedies: શ્રાવણનો આ શનિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે પૂજા કરવાથી શનિના દોષથી ઝડપથી મુક્તિ મળે છે. જાણો વિશેષ ઉપાયો.

Sawan Shaniwar 2023: શ્રાવણ માસમાં આવતા શનિવારનું વિશેષ મહત્વ છે. 26 ઓગસ્ટે સાવન  બીજો  શનિવાર છે. આ દિવસ  શનિ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે  શ્રાવણનો આ શનિવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથની  સાથે શનિના કેટલાક ઉપાય કરવાથી શનિદેવની અશુભ અસર ઓછી કરી શકાય છે.  ચાલો જાણીએ કે, શ્રાવણના  છેલ્લા શનિવારે તમારે કયા ઉપાય કરવા જોઈએ.

શ્રાવણના બીજા શનિવારે કરો આ ઉપાય                                     

શ્રાવણ બીજા શનિવારે શનિદેવ પૂજા કરવાથી  વિશેષ લાભ થશે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની અશુભ અસર ઓછી થાય છે.

શનિવારના દિવસે શિવ ઉપાસના વિશેષ ફળદાયી છે. આ દિવસે કપડા, ચંપલ-ચપ્પલ કે અન્ય જરૂરી વસ્તુઓનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવાથી શનિદોષ ઓછો થાય છે. આ દિવસે  રવિ યોગનો સંયોગ પણ છે. આ શુભ સંયોગમાં કરેલા કાર્યો સફળ થાય છે.

શનિદેવ ઉપરાંત શ્રાવણ માસમાં આવતા શનિવારે હનુમાનજી અને ભગવાન નરસિંહની પૂજા કરવાની પણ વિધિ છે. તેમની પૂજા કરવાથી દાનના પુણ્ય ફળની વૃદ્ધિ થાય છે. સ્કંદ પુરાણ અનુસાર, શ્રાવણન મહિનાના શનિવારે આ ત્રણેય દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવનો વિશેષ અભિષેક તેલથી કરવો જોઈએ. પિતૃદોષ પણ આ સાથે સમાપ્ત થાય છે. સાથે જ ભગવાન નરસિંહની વિશેષ પૂજા કર્યા પછી બ્રાહ્મણોને તલથી બનેલું ભોજન કરાવવું જોઈએ. તેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ભગવાન શિવને શનિદેવના ગુરુ પણ માનવામાં આવે છે. શિવજીએ શનિદેવને ન્યાયાધીશનું પદ આપ્યું હતું, જેના પરિણામે શનિદેવ મનુષ્યને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવની સાથે શિવની  પૂજા શ્રાવણ માસમાં કરવાથી શુભ ફળ મળે છે.

આ દિવસે ભગવાન શિવના અવતાર પિપ્પલાદ, ભૈરવ અને રુદ્રાવતાર હનુમાનજીની પૂજા કરવાથી શનિની અશુભ અસર ઓછી થાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને કપડાં, ભોજન અને ચંપલનું દાન કરવું જોઈએ. આનાથી જાણ્યે-અજાણ્યે કરેલા પાપોનો અંત આવે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget