શોધખોળ કરો

Makar Sankranti 2022: શુક્રવારે મકર સંક્રાંતિ, સૂર્ય કેટલા વાગ્યે મકર રાશિમાં પ્રવેશશે ? કઈ ત્રણ રાશિ માટે છે મોટો ખતરો ?

14 જાન્યુઆરીએ ગુરુવારે બપોરે 2.31 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મકરસંક્રાંતિ શરૂ થશે. બપોરે 2.31 કલાકે શરૂ થતો મકર સંક્રાંતિનો સમય સૂર્યાસ્ત સુધી રહેશે.

Makar Sankranti 2022: 14 જાન્યુઆરીએ  ગુરુવારે બપોરે 2.31 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મકરસંક્રાંતિ શરૂ થશે.  બપોરે  2.31 કલાકે શરૂ થતો મકર સંક્રાંતિનો સમય સૂર્યાસ્ત સુધી રહેશે.

મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ બારમાંથી ત્રણ રાશિ માટે શુભ ફળ આપનાર છે. જેમાં સિંહ, વૃશ્ચિક, મીન રાશિનો સમાવેશ થાય છે. તો અન્ય રાશિ માટે સામાન્ય રહેશે. જેમાં મેષ, વૃષભ, કન્યા,  ધન, મકરનો સમાવેશ થાય છે. આ વર્ષે આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે.  દૂધપાક ખાય છે .

તો અન્ય રાશિ માટે સામાન્ય તેમજ અન્ય ત્રણ રાશિ માટે ખતરાની ઘંટી સમાન છે. જાણીએ મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ કઇ ત્રણ રાશિ માટે ખતરા રૂપ છે.

મિથુન રાશિ

વાણીમાં ઉગ્રતા કારણે સબંધો બગડી શકે છે. આ સમય દરમિયાન વાણી પર સંયમ જાળવવો જરૂરી છે. ઉપરાંત નાના-મોટા અકસ્માતના ભોગ બનો તેવા સંકેત મળી રહ્યાં છે. નાની-નાની બાબતોના કારણે ભાઇભાંડુ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વાણી પર સંયમ રાખશો તો કેટલીક વિપરિત પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકશો. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

તુલા રાશિ

નોકરી ધંધામાં વાદ વિવાદથી બચવું, કેટલીક વિપરિત પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. તણાવના કારણે આપને અનિંદ્રાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને વિશેષ ધ્યાન રાખવું.

કુંભ રાશિ

કુંભ રાશિ માટે પણ સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળના સંકેત નથી આપતું. આ સમય દરમિયાન વાદ વિવાદથી બચવું. વર્ક પ્લેસ પર ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદ સર્જાઇ શકે છે. સરકારી નોટિસો પણ મળી શકે છે. ખાસ કરીને આંખને લગતી કેટલી સમસ્યાનો સામનો કરવો પડે. આ સમયમાં વાણી સંયમ રાખીને વિવેકપૂર્ણ વર્તવાથી કેટલીક મુશ્કેલીનું સામાધાન લાવી શકાશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget