શોધખોળ કરો

Astrology: સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, આ રાશિના જાતકના શરૂ થશે સારા દિવસો, તો અન્ય રાશિની વધી શકે છે મુશ્કેલી

Astrology: પંચાંગ મુજબ 17મી ઓગસ્ટના રોજ સવારે 7.37 કલાકે સૂર્ય કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 17મી સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં રહેશે. આ પછી, સૂર્ય ફરીથી તેની રાશિ બદલીને કન્યામાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થયા છે,

Astrology: પંચાંગ મુજબ 17મી ઓગસ્ટના રોજ સવારે 7.37 કલાકે સૂર્ય કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 17મી સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં રહેશે. આ પછી, સૂર્ય ફરીથી તેની રાશિ બદલીને કન્યામાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થયા છે, તો કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

મેષ: માનસિક શાંતિ રહેશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે. આવક ઓછી અને ખર્ચ વધુ થશે. વિવાદો ટાળો.

વૃષભ : નોકરીમાં અધિકારીઓ સાથે વિવાદ ન કરવો. આવક અને આત્મવિશ્વાસ વધશે, પરંતુ કાર્યસ્થળ પર સંજોગો પ્રતિકૂળ હોઈ શકે છે.

મિથુન: તણાવ રહેશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. કાર્યસ્થળ પર તમને સુખદ પરિણામ મળશે.

સિંહ: આત્મવિશ્વાસની કમી રહેશે, છતાં માનસિક શાંતિ જળવાઈ રહેશે. મોટી ઉંમરના માણસને મળવાનું શક્ય છે.

કન્યાઃ આ સમય તમારા માટે શુભ નથી. પરિવાર અને કાર્યસ્થળમાં બિનજરૂરી વાદવિવાદ ટાળો. વાણી પર નિયંત્રણ રાખો.

તુલા : નોકરીમાં બદલાવ આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. મનમાં નકારાત્મક વિચારો આવશે. સુખમાં વધારો થવાની સંભાવના છે.

વૃશ્ચિક : મન પ્રસન્ન રહેશે. વેપારમાં વધારો થશે. પિતા તરફથી સંપત્તિ મળવાની સંભાવના છે. આ સમય આનંદદાયક રહેશે.

ધન: આ રાશિના જાતકો માટે આ સંક્રમણ શુભ રહેશે નહીં. ટેન્શન રહેશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. માતાનું સ્વાસ્થ્ય તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

મકર: નાણાકીય સ્થિતિ સારી રહેશે. જોકે ખર્ચ પણ વધશે. આવકના સ્ત્રોત બનશે. કાર્યસ્થળ પર સમસ્યાઓ આવી શકે છે.

કુંભ: નોકરી સંબંધિત પરીક્ષાઓમાં તમને સફળતા મળશે. ખર્ચમાં વધારો થશે. પારિવારિક સમસ્યા થઈ શકે છે. સંચિત સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે.

મીન: આવકના સ્ત્રોત વધવાને કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રોનો સહયોગ વધશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે. મન અશાંત રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget