શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: વિઘ્નહર્તાને અતિ પ્રિય છે આ 5 વસ્તુઓ, પૂજા દરમિયાન અચૂક ધરાવો

Ganesh Chaturthi 2025: હાલ દેશભરમાં ગણેશ ઉત્સવનો ચાલી રહ્યો છે. ગણેશ ભગવાનની પૂજામાં આ 5 વસ્તુને અચૂક કરો સામેલ કારણ કે આ તેની પ્રિય છે.

Ganesh Chaturthi 2025:ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ કાર્યની સફળતા માટે પહેલા મંગલાચરણ કે પૂજ્ય દેવોની વંદન કરવાની પરંપરા છે. કોઈપણ કાર્યને નિર્વિધ્ન સંપન્ન કરવાના હેતુથી સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમને બુદ્ધિદાતા પણ કહેવાય છે અને કોઈપણ કામની શુભ શરૂઆત તેમનું નામ લઈને જ કરવામાં આવે છે.

હાલ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે તેમનો જન્મ થયો હતો. ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટ બુધવારે હતી આ દિવસથી ગણેશત્સવની શરૂઆત થઇ.

હાથી જેવું માથું અને મોટું પેટ ગણપતિની ઓળખ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કાઈપણ કામની શરૂઆત કરતાં  પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ગણપતિની નીચેની પાંચ વસ્તુઓ ખૂબ પ્રિય છે.

1.મોદકઃ ભગવાન ગણેશનું વાહન ઉંદર જોઈને જ ખ્યાલ આવી જાય કે તેમને સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઈ ખૂબ પસંદ છે. જો તમારે ગણપતિની કૃપા મેળવવી હોય તો ગણેશ ચતુર્થીએ બાપ્પાને મોદક અર્પણ કરવાનું ન ભૂલતા. ગણેશ ચતુર્થી ચૂકી જવાય તો ગણેશોત્સવમાં ગમે ત્યારે કરી શકાય છે.

2ગલગોટાનું ફુલ ગણેશોત્સવ દરમિયાન ઘણા લોકો ગણેશ સ્થાપન બાદ તેમના ગળામાં લાલ કે પીળા રંગના ગલગોટાના ફૂલથી બનેલી માળા ચઢાવે છે. ગણેશજીને આ ફૂલ ખૂબ પ્રિય  છે. તેથી તેમના ગળામાં રહેલી માળા હમેશા હજારીના ફૂલની હોય છે.

3. ધરોઃઆ ઘાસને પસંદ કરવા પાછળની એક કથા છે. એકવાર દાનવ દેવતાને પરેશાન કરતા હતા. ત્યારે ભગવાન ગણેશ તે દાનવને સ્વાહા કરી ગયા, પરંતુ દાનવ પેટમાં જઈને હજમ થવાનું નામ નહોતો લેતો. તેના પરિણામે ભગવાન ગણેશને ખૂબ જ દર્દ થતું હતું. ત્યારે કેટલાક સંતોએ તેમના પર ધરો (દૂર્વા) ઘાસની વર્ષા કરી, જેના કારણે તેમના પેટમાં ઠંડક થઈ. આ ઘટના બાદ ભગવાન ગણેશજીને ધરો ધૉઘાસ અત્યંત પ્રિય થઈ ગયું

4.  શંખઃગણેશજીને ચાર હાથ છે. જેમાં એક હાથમાં શંખ છે. ગણેશજીને શંખનો અવાજ ખૂબ પસંદ છે. તેથી લોકો આરતી સમયે હંમેશા જોરજોરથી શંખ વગાડે છે. એવું કહેવાય છે કે શંખના અવાજથી દુષ્ટ આત્માઓ દુર થઈ જાય છે.

5 કેળા અને નાળિયેરઃભગવાન ગણેશનું માથું હાથીનું છે. તેથી તેમને હાથીને જેમ કેળા ખાવા ખૂબ પસંદ છે. તેમની મૂર્તિની ચારે બાજુ કેળાના પાન અને નાળિયેરની સજાવટ કરવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget