શોધખોળ કરો

Weight loss Tips: વેઇટલોસની આ છે હેલ્ધી રીત, આ ટ્રિકને રૂટીનામાં સામેલ કરવાથી સરળતાથી ઉતરશે વજન

વેઇટ લોસ માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જોઇએ. મેદસ્વીતાના ઉપાય માટે સૌથી પહેલી શરત છે  ઝીરો શુગર, ઘઊંની માત્રા ઓછી કરો. ત્રીજું છે. રસોઇમાં તેલનો ઓછો ઉપયોગ અને તેલને ઓછા તાપમાને પકાવવું.

Health: આજની ભાગદોડ ભરી જિંદગી અને અયોગ્ય આહાર શૈલીના કારણે મેદસ્વીતાની સમસ્યાથી મોટાભાગના લોકો પિડીત હોય છે. મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે. મેદસ્વીતાથી છૂટકારો મેળવના ઉપાય શોધતા પહેલા તેના કારણો જાણવા જરૂરી છે. વધતા શરીરનું કારણ જાણીને તે દિશામાં વર્કઆઉટ કરવાથી સચોટ પરિણામ મળે છે.

મેદસ્વીતાના અનેક કારણો છે. એક કારણ આનુવંસિક છે. બીજુ કારણ થાઇરોઇડની બીમારી હોય છે. જ્યારે ત્રીજું કારણ આપની આપની ગલત આહાર શૈલી અને જીવન શૈલી હોય છે. આ સિવાય કુશિંગ સિન્ડ્રોમ, ઇમબેલેન્સ હાર્મોન્સ પણ મેદસ્વીતા માટે જવાબદાર છે. 

જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો આપને થાઇરોઇડસ, ઇમબેલેન્સ હાર્મોન્સ, કુશિંગ સિન્ડ્રોમ માટે ટેસ્ટ કરાવવા જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. જો ઉપરોક્ત કોઇ સમસ્યા ન હોય  તો શક્ય છે  ગલત આહારશૈલી અને જીવન શૈલીના કારણે ઓબેસિટી છે.  આ માટે  સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જોઇએ. મેદસ્વીતાના ઉપાય માટે સૌથી પહેલી શરત છે  ઝીરો શુગર, ઘઊંની માત્રા ઓછી કરો. ત્રીજું છે. રસોઇમાં તેલનો ઓછો ઉપયોગ અને તેલને ઓછા તાપમાને પકાવવું.

વર્કઆઉટની વાત કરીએ તો દરેક વજન ઓછુ કરવા ઇચ્છતી વ્યક્તિએ રોજ 10 હજાર ડગલા  ચાલવું જોઇએ.વોકિંગ સાથે આપ સૂર્યનમસ્કાર અને અન્ય એક્સરસાઇઝને પણ જોડી શકો છો. એક સ્થિતિમાં કલાકો સુધી બેસવાનું ટાળો.  દિનચર્યાંમાં શક્ય હોય તેટલું  બેસવાનું ઓછું કરવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. આ રીતે આ સરળ નિયમને દિનચર્ચામાં સામેલ કરીને મેદસ્વીતાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

 જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો ઉપરોક્ત જણાવેલા કારણો હોઇ શકે છે. આ માટે આપને તેનો ઇલાજ સાથે વજન ઉતારવા માટે યોગ્ય દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે. બેલેસન્ડ ડાયટ અને નિયમિત વર્કઆઉટ બંને વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Embed widget