શોધખોળ કરો

Navratri 2024: નૈનીતાલના પહાડ પર આવેલ આ માતાનું મંદિર છે ચમત્કારિક, ત્યાં પહોંચવા માત્રથી આ બીમારી થાય છે દૂર

નૈનીતાલમાં પાષાણ સ્થિત છે,તેના વિશે માન્યતા છે કે, અહીંયા પહોંચવા માત્રથી સ્કિન અને વાણી સંબંધિત સમસ્યા થાય છે દૂર

Navratri 2024:દેશમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં તમને દિવ્ય મંદિરોનો ઉલ્લેખ ન મળ્યો હોય. આ મંદિરો માત્ર રહસ્યમય જ નથી પરંતુ તેમની સાથે જોડાયેલી માન્યતાઓ અને કથાઓ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવું જ એક મંદિર નૈનીતાલની પહાડીઓ પર આવેલું છે, જે આ સ્થળને તેના અદ્ભુત ચમત્કાર માટે વધુ લોકપ્રિય બનાવે છે.

અમે અહીં દેવી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ, જેના વિશે એવું માનવામાં આવે છે કે, જો કોઇ ત્વતાના રોગથી પીડિત હોય તો અહીં આવ્યા બાદ રાહત મળે છે. આટલું જ નહીં, જો કોઈને બાળક તોતળું હોય હકલાતું હોય તો પણ આ સમસ્યા માના સ્થાને આવ્યાં બાદ દૂર થાય  છે.

શું  તમે જાણો છો કે  ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે અને અહીં સ્થિત નૈનીતાલ હિલ સ્ટેશન આ સ્થળની સુંદરતામાં વધુ વધારો કરે છે. પહાડો પર હાજર દેવી માતાનું ચમત્કારિક મંદિર પાષાણ દેવીના નામથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરનું પાણી ખૂબ જ પવિત્ર છે, આ પાણી શરીર પર પડતા જ કોઈપણ પ્રકારની ત્વચા રોગ દૂર થઈ જાય છે.

નૈની તળાવના કિનારે ટેકરી પર સ્થિત આ મંદિરમાં માતા ભગવતી બિરાજમાન છે. મંદિરમાં દેવી માતાની પ્રાકૃતિક મૂર્તિ સ્થાપિત છે અને એવું માનવામાં આવે છે કે દેવી માતા અહીં વાસ્તવિક સ્વરૂપમાં નિવાસ કરે છે. મંદિરની બીજી વિશેષતા એ છે કે અહીં તમે દેવી ભગવતીના તમામ નવ સ્વરૂપોના દર્શન કરી શકો છો.

આ બીમારીથી મળે છૂટકારો

કુદરતી રીતે જે બનેલી નવ પીંડિયો પર પર પહેલા જળનો  છંટકાવ કરવામાં આવે છે અને પછી લોકોને આ જળ  આપવામાં આવે છે. આ પાણીનું મહત્વ એટલું છે કે આ પાણીને એકત્ર કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અહીં આવતા ભક્તોનું માનવું છે કે અહીં મળતું પાણી ત્વચાના દરેક રોગને મટાડે છે, વાણીની સમસ્યાને પણ દૂર કરે છે.

સડક માર્ગે: નૈનીતાલ ઉત્તરાખંડના તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે, તમે સરળતાથી નૈનીતાલ માટે બસ અથવા ટેક્સી લઈ શકો છો, મંદિર નૈનીતાલ બસ સ્ટેન્ડ (તલ્લીતાલ) થી લગભગ 1 કિમી દૂર છે, તમે અહીંથી પગપાળા પણ જઈ શકો છો રિક્ષા પણ લઈ શકે છે.

ટ્રેન દ્વારા: નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ રેલ્વે સ્ટેશન છે જે નૈનીતાલથી લગભગ 32 કિમી દૂર છે, તમે નૈનીતાલ માટે ટેક્સી અથવા બસ લઈ શકો છો જે સરળતાથી ઉપલબ્ધ છે.

હવાઈ ​​માર્ગે: નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે જે લગભગ 69 કિમી દૂર છે, ત્યાંથી તમે સરળતાથી નૈનીતાલ માટે ટેક્સી બુક કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget