શોધખોળ કરો

Vastu Tips: ઘરની નકારાત્મકતાને દૂર કરશે આ વાસ્તુ ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Vastu Tips: જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે જે તમને પરેશાન કરી રહી છે, તો તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તેને તમારા ઘરથી દૂર કરી શકો છો.

Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે ઘરની વાત આવે ત્યારે વાસ્તુની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે. વાસ્તવમાં ઘર સાથે સંબંધિત અનેક વાસ્તુ દોષો છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશવા લાગે છે.

આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં અશાંતિ, આર્થિક સંકટ, રોગો અને દુ:ખને આમંત્રણ આપે છે. તમે આ નકારાત્મક શક્તિઓને જોઈ શકતા નથી પરંતુ તમે તેને સારી રીતે અનુભવી શકો છો. જો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવવા માટે ઉપાય કરે છે અથવા તો તેના નિયમોનું પાલન કરે છે, કારણ કે વાસ્તુ અનુસાર, જો આપણી આસપાસ વાસ્તુ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ આવે છે.

ઘરમાં વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે ખૂબ જ સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેની મદદથી આપણે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકીએ છીએ.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે દિવસ દરમિયાન થોડો સમય ઘરની બારીઓ ખોલવી. આમ કરવાથી ઘરમાં પ્રકાશ અને હવા આવે છે જેના કારણે નકારાત્મક ઉર્જા બહાર જાય છે.

તમારે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. આ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ, સ્વસ્તિક અને ઓમનું ચિહ્ન બનાવો.

જે ઘરોમાં સવાર-સાંજ નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા નથી રહેતી.

ઘરમાં બનેલા મંદિરની રોજ સફાઈ કરવી જોઈએ. દેવી-દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલ અને હાર બીજા દિવસે ઉતારવા જોઈએ.

ઘરમાં સૂકા ફૂલોનો ગુલદસ્તો પરિવારના સભ્યોમાં નકારાત્મકતાની લાગણી પેદા કરે છે. આવી સ્થિતિમા ફુલદાનીમાં રોજ તાજા ફૂલ લગાવો અથવા તો શક્ય ન હોય તો તે દૂર કરી દો.

જો ઘરમાં કેટલાક વિદ્યુત ઉપકરણો યોગ્ય રીતે કામ ન કરી રહ્યા હોય તો તેને તરત જ રીપેર કરાવવું જોઈએ.

ઘરની દિવાલોમાં ભીનાશ કે તિરાડો ન હોવી જોઈએ. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પોતના પાણીમાં મીઠું નાખીને પોતા કરો.

મીઠું નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઊર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget