શોધખોળ કરો

Vastu Tips: ઘરની નકારાત્મકતાને દૂર કરશે આ વાસ્તુ ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Vastu Tips: જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે જે તમને પરેશાન કરી રહી છે, તો તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તેને તમારા ઘરથી દૂર કરી શકો છો.

Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે ઘરની વાત આવે ત્યારે વાસ્તુની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે. વાસ્તવમાં ઘર સાથે સંબંધિત અનેક વાસ્તુ દોષો છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશવા લાગે છે.

આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં અશાંતિ, આર્થિક સંકટ, રોગો અને દુ:ખને આમંત્રણ આપે છે. તમે આ નકારાત્મક શક્તિઓને જોઈ શકતા નથી પરંતુ તમે તેને સારી રીતે અનુભવી શકો છો. જો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવવા માટે ઉપાય કરે છે અથવા તો તેના નિયમોનું પાલન કરે છે, કારણ કે વાસ્તુ અનુસાર, જો આપણી આસપાસ વાસ્તુ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ આવે છે.

ઘરમાં વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે ખૂબ જ સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેની મદદથી આપણે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકીએ છીએ.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે દિવસ દરમિયાન થોડો સમય ઘરની બારીઓ ખોલવી. આમ કરવાથી ઘરમાં પ્રકાશ અને હવા આવે છે જેના કારણે નકારાત્મક ઉર્જા બહાર જાય છે.

તમારે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. આ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ, સ્વસ્તિક અને ઓમનું ચિહ્ન બનાવો.

જે ઘરોમાં સવાર-સાંજ નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા નથી રહેતી.

ઘરમાં બનેલા મંદિરની રોજ સફાઈ કરવી જોઈએ. દેવી-દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલ અને હાર બીજા દિવસે ઉતારવા જોઈએ.

ઘરમાં સૂકા ફૂલોનો ગુલદસ્તો પરિવારના સભ્યોમાં નકારાત્મકતાની લાગણી પેદા કરે છે. આવી સ્થિતિમા ફુલદાનીમાં રોજ તાજા ફૂલ લગાવો અથવા તો શક્ય ન હોય તો તે દૂર કરી દો.

જો ઘરમાં કેટલાક વિદ્યુત ઉપકરણો યોગ્ય રીતે કામ ન કરી રહ્યા હોય તો તેને તરત જ રીપેર કરાવવું જોઈએ.

ઘરની દિવાલોમાં ભીનાશ કે તિરાડો ન હોવી જોઈએ. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પોતના પાણીમાં મીઠું નાખીને પોતા કરો.

મીઠું નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઊર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા શરીર પર ગરોળી પડે તો તે શુભ છે કે અશુભ? જાણો તમામ અંગના સંકેત
તમારા શરીર પર ગરોળી પડે તો તે શુભ છે કે અશુભ? જાણો તમામ અંગના સંકેત
Chandra Gochar: ચંદ્રમાએ બદલી રાશિ, સિંહ સહિત આ 4 રાશિ પર થશે શુભ અસર, મળશે અપાર સફળતા
Chandra Gochar: ચંદ્રમાએ બદલી રાશિ, સિંહ સહિત આ 4 રાશિ પર થશે શુભ અસર, મળશે અપાર સફળતા
Today's Horoscope: કર્ક રાશિને મળશે કર્જથી મુક્તિ, જાણો 12 રાશિનું મંગળવારનું રાશિફળ
Today's Horoscope: કર્ક રાશિને મળશે કર્જથી મુક્તિ, જાણો 12 રાશિનું મંગળવારનું રાશિફળ
Trigrahi Yoga 2026: આજે બનશે ત્રિગ્રહી યોગ, કુબેર ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો આ 5 ઉપાય 
Trigrahi Yoga 2026: આજે બનશે ત્રિગ્રહી યોગ, કુબેર ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો આ 5 ઉપાય 

વિડિઓઝ

Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પરિવારવાદના આરોપોને લઈ મોટા સમાચાર
Mumbai Food Price Hike : માયાનગરી મુંબઈમાં વડાપાઉં ખાવું બન્યું મોંઘુ
Rajkot Crime News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Stray Dogs Case Verdict: રખડતા શ્વાનને લઇને સુપ્રીમ કોર્ટેનો મહત્વનો આદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Bread Price Hike: મોંઘો થયો નાસ્તો, દૂધ બાદ હવે બ્રેડની કિંમતમાં પણ થયો વધારો
Bread Price Hike: મોંઘો થયો નાસ્તો, દૂધ બાદ હવે બ્રેડની કિંમતમાં પણ થયો વધારો
Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી
Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી
Stray Dogs Case: રખડતાં શ્વાન પર નહિ બદલાય 2025નો આદેશ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Stray Dogs Case: રખડતાં શ્વાન પર નહિ બદલાય 2025નો આદેશ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Rajkot News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો, દેશી દારૂમાં ઝેર ભેળવી બંન્નેની કરાઈ હત્યા
Rajkot News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો, દેશી દારૂમાં ઝેર ભેળવી બંન્નેની કરાઈ હત્યા
PM kisan 23rd Installment Date: પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો તમારા ખાતામાં આવશે કે નહીં? આ રીતે કરો ચેક
PM kisan 23rd Installment Date: પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો તમારા ખાતામાં આવશે કે નહીં? આ રીતે કરો ચેક
Nagarpalika Pramukh Varni Live: રાજયની નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી, નામ જાહેર, જાણો અપડેટ્સ
Nagarpalika Pramukh Varni Live: રાજયની નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી, નામ જાહેર, જાણો અપડેટ્સ
Embed widget