શોધખોળ કરો

Vastu Tips: રાત્રે સૂતી વખતે જો આપને આ મુશ્કેલી સતાવે છે, તો બેડરૂમનો વાસ્તુદોષ છે જવાબદાર, નિવારણના જાણો ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય છે.

Vastu Tips: આજજકાલ બાળકોથી લઈને વડીલો સુધી  દરેક વ્યક્તિ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને કોઈ શારીરિક સમસ્યા કે માનસિક તણાવ નથી અને તેમ છતાં તમે રાત્રે ઊંઘતા નથી, તો તેનું એક કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. બેડરૂમમાં વાસ્તુ દોષના કારણે ઊંઘમાં અવરોધ આવી શકે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. સારી ઊંઘ માટે વાસ્તુ અનુસાર તમારા પલંગને કેવી રીતે ગોઠવવો તે જાણો.

દિશા મહત્વપૂર્ણ છે

 વાસ્તુશાસ્ત્રમાં સ્થાન અને દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂવા માટે પણ પથારી યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો વ્યક્તિની ઊંઘમાં અવરોધ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ રાખવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશા વધુ સારી માનવામાં આવે છે. કારણ કે તે પૂર્વ અને ઉત્તર દિશામાં ખાલી જગ્યા છોડી દે છે.

આ પ્રકારનો બેડ  ન રાખવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય  છે.

બેડ સાફ રાખો

બેડ હંમેશા સાફ રાખો. ગંદા પલંગમાં સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે જે ઊંઘને ​​અસર કરે છે.  પથારીમાં વધુ પડતા પુસ્તકો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે ન રાખો. ધ્યાન રાખો કે પલંગની નીચે ગંદકી ન હોવી જોઈએ.

બેડની સામે ન રાખો આ વસ્તુઓ

 બેડની બરાબર સામે બહુ મોટો અરીસો ન હોવો જોઈએ. ખાસ કરીને કપલ્સ બેડરૂમમાં બેડની સામે અરીસો ન રાખો. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાય છે. બેડની સામે મૃત પૂર્વજો અથવા કોઈપણ હિંસક ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકશો નહીં.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ  ધર્મેન્દ્રએ  કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
Embed widget