શોધખોળ કરો

Vastu Tips: રાત્રે સૂતી વખતે જો આપને આ મુશ્કેલી સતાવે છે, તો બેડરૂમનો વાસ્તુદોષ છે જવાબદાર, નિવારણના જાણો ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય છે.

Vastu Tips: આજજકાલ બાળકોથી લઈને વડીલો સુધી  દરેક વ્યક્તિ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને કોઈ શારીરિક સમસ્યા કે માનસિક તણાવ નથી અને તેમ છતાં તમે રાત્રે ઊંઘતા નથી, તો તેનું એક કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. બેડરૂમમાં વાસ્તુ દોષના કારણે ઊંઘમાં અવરોધ આવી શકે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. સારી ઊંઘ માટે વાસ્તુ અનુસાર તમારા પલંગને કેવી રીતે ગોઠવવો તે જાણો.

દિશા મહત્વપૂર્ણ છે

 વાસ્તુશાસ્ત્રમાં સ્થાન અને દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂવા માટે પણ પથારી યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો વ્યક્તિની ઊંઘમાં અવરોધ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ રાખવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશા વધુ સારી માનવામાં આવે છે. કારણ કે તે પૂર્વ અને ઉત્તર દિશામાં ખાલી જગ્યા છોડી દે છે.

આ પ્રકારનો બેડ  ન રાખવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય  છે.

બેડ સાફ રાખો

બેડ હંમેશા સાફ રાખો. ગંદા પલંગમાં સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે જે ઊંઘને ​​અસર કરે છે.  પથારીમાં વધુ પડતા પુસ્તકો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે ન રાખો. ધ્યાન રાખો કે પલંગની નીચે ગંદકી ન હોવી જોઈએ.

બેડની સામે ન રાખો આ વસ્તુઓ

 બેડની બરાબર સામે બહુ મોટો અરીસો ન હોવો જોઈએ. ખાસ કરીને કપલ્સ બેડરૂમમાં બેડની સામે અરીસો ન રાખો. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાય છે. બેડની સામે મૃત પૂર્વજો અથવા કોઈપણ હિંસક ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકશો નહીં.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget