શોધખોળ કરો

Vastu Tips: રાત્રે સૂતી વખતે જો આપને આ મુશ્કેલી સતાવે છે, તો બેડરૂમનો વાસ્તુદોષ છે જવાબદાર, નિવારણના જાણો ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય છે.

Vastu Tips: આજજકાલ બાળકોથી લઈને વડીલો સુધી  દરેક વ્યક્તિ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને કોઈ શારીરિક સમસ્યા કે માનસિક તણાવ નથી અને તેમ છતાં તમે રાત્રે ઊંઘતા નથી, તો તેનું એક કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. બેડરૂમમાં વાસ્તુ દોષના કારણે ઊંઘમાં અવરોધ આવી શકે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. સારી ઊંઘ માટે વાસ્તુ અનુસાર તમારા પલંગને કેવી રીતે ગોઠવવો તે જાણો.

દિશા મહત્વપૂર્ણ છે

 વાસ્તુશાસ્ત્રમાં સ્થાન અને દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂવા માટે પણ પથારી યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો વ્યક્તિની ઊંઘમાં અવરોધ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ રાખવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશા વધુ સારી માનવામાં આવે છે. કારણ કે તે પૂર્વ અને ઉત્તર દિશામાં ખાલી જગ્યા છોડી દે છે.

આ પ્રકારનો બેડ  ન રાખવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય  છે.

બેડ સાફ રાખો

બેડ હંમેશા સાફ રાખો. ગંદા પલંગમાં સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે જે ઊંઘને ​​અસર કરે છે.  પથારીમાં વધુ પડતા પુસ્તકો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે ન રાખો. ધ્યાન રાખો કે પલંગની નીચે ગંદકી ન હોવી જોઈએ.

બેડની સામે ન રાખો આ વસ્તુઓ

 બેડની બરાબર સામે બહુ મોટો અરીસો ન હોવો જોઈએ. ખાસ કરીને કપલ્સ બેડરૂમમાં બેડની સામે અરીસો ન રાખો. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાય છે. બેડની સામે મૃત પૂર્વજો અથવા કોઈપણ હિંસક ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકશો નહીં.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget