શોધખોળ કરો

Somvar Upay : ધન પ્રાપ્તિ માટે સોમવારે આ અચૂક સિદ્ધ ઉપાય અજમાવી જુઓ, ધનધાન્યના ભરાઇ જશે ભંડાર

Monday Remedies: સોમવારે ભગવાન શિવનો જલાભિષેક કરવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Monday Remedies:જો કોઈ વ્યક્તિના જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું અને તે દરરોજ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો તેણે સોમવારે શિવ મંદિરમાં જઈને રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી સુખ-શાંતિ મળે છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આ દિવસે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દહીં, દૂધ અથવા દૂધની બનાવટો જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે.

સોમવારે ભગવાન શિવની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે આ મંત્રમાં ખૂબ જ શક્તિ છે અને તે વ્યક્તિના જીવનમાં આવનારી તમામ અવરોધોનો નાશ કરે છે. આ મંત્રનો જાપ કરવાથી ભાગ્ય ચમકે છે અને આર્થિક લાભના નવા રસ્તા ખુલે છે.

આ સિવાય જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોવ તો તેમને પ્રસન્ન કરવા માટે સોમવારે વ્રત કરો અને વિધિ પ્રમાણે ભોલેનાથની પૂજા કરો. ભોલેનાથનો જલાભિષેક કરતી વખતે તેમને બેલપત્ર, ધતુરા, શણ, દૂધ, ગંગાજળ, ફૂલ અને ફળ અવશ્ય ચઢાવો. આ પછી શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ભોલેનાથનું ધ્યાન કરો.

સોમવાર મહાદેવને સમર્પિત છે. કહેવાય છે કે, સોમવારે વ્રત અને  ભગવાન શિવની પૂજા કરવાથી દાંપત્ય  જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે,  મહાદેવ ખૂબ જ ભોળા હોવાથી  સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારના  દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને ભગવાન શિવની કૃપા ભક્તો પર વરસે છે. આવો જાણીએ સોમવારે ક્યાં ઉપાય કરવાથી દાંપત્ય જીવનના સંકટો દૂર થાય છે.

સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

સોમવાર શિવ પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ધતુરા, દૂધ અને ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભોગ પછી, ધૂપ અને દીપથી ભોલેનાથની આરતી કરો અને પ્રસાદ વહેંચો. આમ કરવાથી શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહે છે.

સોમવારે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવવું એ પણ અસરકારક ઉપાય માનવામાં આવે છે.

સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા, આ દિવસે સફેદ રંગની ખાદ્ય સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Gomati Chakra: લોનના બોજથી મુક્તિ અપાવશે આ ગોમતી ચક્રના સિદ્ધિ ઉપાય, કરાવશે નાણાકીય લાભ
Gomati Chakra: લોનના બોજથી મુક્તિ અપાવશે આ ગોમતી ચક્રના સિદ્ધિ ઉપાય, કરાવશે નાણાકીય લાભ
Aaj Nu Rashifal: મીન સહિત આ રાશિ માટે સકારાત્મક રહેશે દિવસ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal: મીન સહિત આ રાશિ માટે સકારાત્મક રહેશે દિવસ, જાણો રાશિફળ
જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ: જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ
જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ: જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ

વિડિઓઝ

Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Post ની TD સ્કીમમાં 100000 જમા કરો તો 1 વર્ષ બાદ કેટલું વ્યાજ મળે, જાણો
Post ની TD સ્કીમમાં 100000 જમા કરો તો 1 વર્ષ બાદ કેટલું વ્યાજ મળે, જાણો
Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ 
Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ 
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
Embed widget