શોધખોળ કરો

Vastu tips: આ નાનકડી ઇલાયચી આપના ઘરને કરી શકે છે માલામાલ, જાણો તેના અચૂક ઉપાય

ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

Vastu tips: ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

 હા, રસોડામાં મસાલા તરીકે વપરાતી નાની એલચી ખાવાને બમણું સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પરંતુ જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે. એલચીના નાના ઉપાયોથી જીવનની મોટી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. એલચીની કેટલીક ટ્રિક્સ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારી કિસ્મતને એક નાનકડી એલચીના પ્રયોગથી બદલી શકો છો અને એલચી દ્વારા સફળતા મેળવી શકો છો. તો ચાલો જાણીએ..

ધન

ધનની વૃદ્ધિ કરવા માટે એલચીનો પ્રયોગ કારગર છે. જો ગમે તેટલી કમાણી હોય અને કમાણીમાં બરકત ન રહેતી હોય તો લીલી એલચીને આપની તિજોરીમાં રાખો ધનમાં વૃદ્ધિ થશે.

દ્રરીદ્રતા

ગરીબી દૂર કરવા માટે, કોઈ ગરીબ અસહાયને અથવા  તો કિન્નરને  સિક્કાનું દાન કરો અને તેને  લીલી ઈલાયચી ખવડાવો. એવું માનવામાં આવે છે કે આવું નિયમિતપણે  કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.

નોકરી મળવી અને  પ્રમોશના યોગ

જો નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો ઈલાયચીને લીલા કપડામાં બાંધીને રાત્રે ઓશિકા નીચે રાખો. ત્યારપછી સવારે ઉઠીને કોઈપણ વ્યક્તિને આપી દો. આ પ્રયોગ નોકરી આપવામાં અને પ્રમોશનના યોગ બનાવવામાં મદદ કરશે.

શુક્રને બનાવો મજબૂત

જો તમારો શુક્ર નબળો હોય તો બે ઈલાયચીને  પાણીમાં પલાળીને રાખો,  પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે આ પાણીમાં તેને મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે ઓમ જયંતી મંગળા કાલી ભદ્રકાળીનો જાપ કરો, આ ઉપાય કરવાથી શુક્ર બળવાન બની શકે છે.

લગ્નમાં વિલંબ થાય છે?

જો તમારી લગ્ન યોગ્ય ઉંમર છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે ગુરુ મંદિરમાં પાંચ પ્રકારની મીઠાઈઓ સાથે બે લીલી ઈલાયચી અર્પણ કરો. આનાથી જલ્દી સારા સંબંધો આવવા લાગશે.

પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો ઉપાય

પરીક્ષામાં સફળતા મેળવવા માટે શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારે સૂર્યાસ્તના અડધો કલાક પહેલા પીપળના ઝાડ નીચે પાંચ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ અને બે નાની ઈલાયચી શ્રદ્ધાપૂર્વક ચઢાવો. પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના પણ કરો. આ ઉપાય સતત 3 ગુરુવાર સુધી કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
Embed widget