શોધખોળ કરો

Vastu tips: આ નાનકડી ઇલાયચી આપના ઘરને કરી શકે છે માલામાલ, જાણો તેના અચૂક ઉપાય

ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

Vastu tips: ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

 હા, રસોડામાં મસાલા તરીકે વપરાતી નાની એલચી ખાવાને બમણું સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પરંતુ જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે. એલચીના નાના ઉપાયોથી જીવનની મોટી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. એલચીની કેટલીક ટ્રિક્સ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારી કિસ્મતને એક નાનકડી એલચીના પ્રયોગથી બદલી શકો છો અને એલચી દ્વારા સફળતા મેળવી શકો છો. તો ચાલો જાણીએ..

ધન

ધનની વૃદ્ધિ કરવા માટે એલચીનો પ્રયોગ કારગર છે. જો ગમે તેટલી કમાણી હોય અને કમાણીમાં બરકત ન રહેતી હોય તો લીલી એલચીને આપની તિજોરીમાં રાખો ધનમાં વૃદ્ધિ થશે.

દ્રરીદ્રતા

ગરીબી દૂર કરવા માટે, કોઈ ગરીબ અસહાયને અથવા  તો કિન્નરને  સિક્કાનું દાન કરો અને તેને  લીલી ઈલાયચી ખવડાવો. એવું માનવામાં આવે છે કે આવું નિયમિતપણે  કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.

નોકરી મળવી અને  પ્રમોશના યોગ

જો નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો ઈલાયચીને લીલા કપડામાં બાંધીને રાત્રે ઓશિકા નીચે રાખો. ત્યારપછી સવારે ઉઠીને કોઈપણ વ્યક્તિને આપી દો. આ પ્રયોગ નોકરી આપવામાં અને પ્રમોશનના યોગ બનાવવામાં મદદ કરશે.

શુક્રને બનાવો મજબૂત

જો તમારો શુક્ર નબળો હોય તો બે ઈલાયચીને  પાણીમાં પલાળીને રાખો,  પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે આ પાણીમાં તેને મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે ઓમ જયંતી મંગળા કાલી ભદ્રકાળીનો જાપ કરો, આ ઉપાય કરવાથી શુક્ર બળવાન બની શકે છે.

લગ્નમાં વિલંબ થાય છે?

જો તમારી લગ્ન યોગ્ય ઉંમર છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે ગુરુ મંદિરમાં પાંચ પ્રકારની મીઠાઈઓ સાથે બે લીલી ઈલાયચી અર્પણ કરો. આનાથી જલ્દી સારા સંબંધો આવવા લાગશે.

પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો ઉપાય

પરીક્ષામાં સફળતા મેળવવા માટે શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારે સૂર્યાસ્તના અડધો કલાક પહેલા પીપળના ઝાડ નીચે પાંચ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ અને બે નાની ઈલાયચી શ્રદ્ધાપૂર્વક ચઢાવો. પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના પણ કરો. આ ઉપાય સતત 3 ગુરુવાર સુધી કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget