શોધખોળ કરો

જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ

જાણકારોના મત મુજબ કાચબાને ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, ઘરમાં શાંતિ બની રહે છે અને સમસ્યાઓનો પણ અંત આવે છે. ઘરમાં કાચ, વૂડન કે ચાંદી,ક્રિસ્ટલનો કાચબો રાખી શકાય..

Vastu Tips:સનાતન ધર્મમાં કાચબાનું વિશેષ મહત્વ છે. દશાવતાર કાચબામાં ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતાર છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનો બીજો અવતાર કાચબો  છે. આ અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે મંદાર પર્વત અને વાસુકી નાગની મદદ કરી હતી. આ દરમિયાન મંદારે  વિષ્ણુ પર્વતે કાચબાને  કવચ પર ધારણ કર્યું હતું.  આ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુના બીજા અવતારની પૂજા કરવામાં આવે છે. તેમજ લોકો પોતાના ઘરે કાચબો રાખે છે. જ્યોતિષ શાસ્ત્રના મત મુજબ  ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ફેંગશુઈમાં કાચબાને ઘરમાં રાખવાના ફાયદા પણ જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ

જાણકારોના મત મુજબ કાચબાને ઘરમાં  રાખવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, ઘરમાં શાંતિ બની રહે છે અને સમસ્યાઓનો પણ અંત આવે છે. ઘરમાં કાચ, વૂડન કે ચાંદી,ક્રિસ્ટલનો  કાચબો રાખી  શકાય..

 

વાસ્તુશાસ્ત્ર મુજબ કાચબો  હંમેશા ઉત્તર દિશા રાખવો જોઇએ. તેનાથી ઘરમાં ધન લાભ થાય છે. તેમજ શત્રુ પર વિજય મેળવી શકો છો. જો આપ પરેસાનીમાંથી પસાર થઇ રહ્યાં હો તો કાચબાને ઘરમાં અવશ્ય રાખો.

જો લાંબા સમયથી ઘરમાં કોઇ બીમાર હોય.  તો ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં કાચબાની તસવીર લગાવો. ઘરમાં આ દિશામાં કાચબાની તસવીર લગાવવાથી કલેશ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે.

જો આપ રોજગાર અથવા વ્યવસાયમાં પ્રગતિ ઇચ્છો છો તો ઓફિસ કે દુકાનમાં કાચબાની તસવીર અવશ્ય લાગવો,. તેનાથી બધાજ બગડેલા કામ સુધરવા લાગે છે અને બિઝનેસમાં પ્રોફીટની સ્થિતિ બને છે. ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લે છે. એક વસ્તુનું અવશ્ય ધ્યાન રાખો કે કાચબાને દક્ષિણ પૂર્વી દિશામાં લગાવો. તેનાથી બધા જ બગડેલા કામ સુધરવા લાગે છે. ઘરના મુખ્ય દ્વાર પણ પણ કાચબાની તસવીર રાખવી શુભ મનાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget