શોધખોળ કરો

Vastu Tips:ઘરમાં હંમેશા રહે છે કલહ,વાસ્તુના આ નિયમથી ઘરમાંઆવે છે સુખ-શાંતિ

Vastu Tips For Home: જો તમે ઘરમાં થતાં ઝઘડાઓથી પરેશાન છો તો કેટલાક વાસ્તુ ઉપાય ચોક્કસ કરો. આ ઉપાયો કરવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-શાંતિ આવે છે. જાણો આ વાસ્તુ ટિપ્સ

Vastu Tips For Home: જો તમે ઘરમાં થતાં ઝઘડાઓથી પરેશાન છો તો કેટલાક વાસ્તુ ઉપાય ચોક્કસ કરો. આ ઉપાયો કરવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-શાંતિ આવે છે. જાણો આ વાસ્તુ ટિપ્સ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં ઉર્જા હોય છે. તે ઘરના સભ્યોને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. આપણી કેટલીક ભૂલોના કારણે ઘરમાં વાસ્તુ દોષ વધે છે. આ વાસ્તુ દોષના કારણે ઘરમાં હંમેશા કલહ રહે છે, આર્થિક સમસ્યાઓ ઘરમાં રહે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં ઝઘડા  થાય છે અથવા પરિવારનો એક યા બીજો સભ્ય બીમાર રહે છે. વાસ્તુના કેટલાક ઉપાય કરવાથી ઘરની પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ચાલો જાણીએ વાસ્તુ સંબંધિત આ ઉપાયો વિશે.

મતભેદ દૂર કરવાના વાસ્તુ ઉપાયો

વાસ્તુ દોષની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર કેટલાક ઉપાય કરવા જોઈએ. ઘરની વાસ્તુને યોગ્ય રાખવા માટે દરરોજ સવારે ઘરના મંદિરમાં ધૂપ પ્રગટાવો.

થોડા પાણીમાં હળદર મિક્સ કરો અને આ પાણીને ઘરના મુખ્ય દરવાજા પર છાંટો. આ પછી દરવાજાની બંને બાજુ સ્વચ્છ પાણી વહાવી દો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

મુખ્ય દ્વાર પર હળદરનું પાણી છાંટવાથી વાસ્તુ દોષો દૂર થાય છે. ઘરને હંમેશા સાફ રાખો. જે ઘરમાં ગંદકી હોય ત્યાં લક્ષ્મી માતા ક્યારેય વાસ કરતી નથી.

જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો રાત્રે સૂતા પહેલા પિત્તળના વાસણમાં કપૂર સળગાવીને આખા ઘરમાં ધૂપ ફેરવો. કપૂરના આ ઉપાયથી ઘરેલું કષ્ટોનો નાશ થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.

જો પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હોય તો રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે કપૂર રાખો અને સવારે તેને સળગાવી દો. આ પછી તેની રાખને વહેતા પાણીમાં વહેવા દો. આ ઉપાય કરવાથી શાંતિ જળવાઈ રહે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

ઘરમાં કલેશ દૂર કરવા માટે ઘરના માલિકે પીપળના ઝાડની સેવા કરવી જોઈએ. ઘરની નજીક પીપળનો છોડ લગાવીને તેની સતત કાળજી લેવી જોઈએ. જેના કારણે ઘરના સભ્યો પર દેવતાઓની કૃપા બની રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget