શોધખોળ કરો

Vinayak chaturthi 2022: આજે વિનાયક ચતુર્થીના અવસરે આ સરળ ઉપાય કરીને જીવનના વિઘ્નોને કરો દૂર

Vinayak chaturthi: બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. કોઈપણ  શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. દર મહિનાની ચતુર્થી તિથિ અને સપ્તાહમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાયો કરી શકાય છે.

Vinayak chaturthi: બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. કોઈપણ  શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. દર મહિનાની ચતુર્થી તિથિ અને સપ્તાહમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાયો કરી શકાય છે.

બધુવારના દિવસે કરો આ ઉપાય

આત્મવિશ્વાસ વધારવા માટે બુધવારે સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે શ્રી ગણેશજીની પૂજા કરો. ગણેશજીને લાલ સિંદૂરનું તિલક કરો, ગોળ અને ઘી ચઢાવો.

વિવાહિત જીવનમાં સુખ માટે

દાંમપત્ય જીવનને ખુશ રાખવા માટે બુધવારે એક થાળી અથવા કેળાનું પાન લો અને તેમાં રોલી વડે ત્રિકોણ બનાવો. હવે ત્રિકોણ ચિહ્નની સામે એક દીવો પ્રગટાવો અને મધ્યમાં 900 ગ્રામ દાળ અને આખા લાલ મરચાં મૂકો. તે પછી 'અગ્ને સખાસ્ય બોધિ ન' મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી પૂજાની સામગ્રી નદીમાં વહાવી દો. આ ઉપાયથી  દાંપત્ય જીવનમાં ખુશી આવશે.

સફળતા માટે

જો કોઈ કામમાં અડચણ આવતી હોય તો સફળતા મેળવવા માટે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ભગવાન ગણેશને પ્રણામ કરો અને તેમની સામે આસન બિછાવીને બેસો. ત્યારબાદ ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો, શ્રી ગણેશાય નમઃ.

આ મંત્રનો 11 વાર જાપ કર્યા પછી ગણેશજીને લાલ ફૂલ ચઢાવો. આ ઉપાય કરવાથી અસર દેખાશે અને દરેક કાર્યમાં સફળતા ચોક્કસથી મળવા લાગશે.

ધન સંબંધિત સમસ્યા  સમસ્યા માટે

જો મહેનત કર્યા પછી પણ પૈસા નથી મળી રહ્યા તો આજે ગણેશજીને સ્નાન કરાવ્યા પછી મંદિરમાં 11  દુર્વા ચઢાવો. મોદકનો ભોગ ચઢાવો. ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.

ઋણમાંથી મુક્તિ મેળવવા માટે

દરેક વ્યક્તિ દેવામાં મુક્તિ ઇચ્છે છે આ માટે  ગણેશજીના મંદિરમાં જઈને તેમની સામે આસન બિછાવીને બેસો. અને ઓમ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પછી કપૂરની આરતી કરો. આમ કરવાથી તમને જલ્દી જ દેવાની સમસ્યામાંથી છુટકારો મળશે.

પરિવારમાં સુખ અને શાંતિ માટે-

જો પરિવારમાં કલહની સ્થિતિ હોય તો બુધવારે ગણેશજીને કાચું નારિયેળ ચઢાવો. સાથે ગોળના લાડુ ચઢાવો. આમ કરવાથી ઘરના વિખવાદનો અંત આવશે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget