શોધખોળ કરો

Vinayak chaturthi 2022: આજે વિનાયક ચતુર્થીના અવસરે આ સરળ ઉપાય કરીને જીવનના વિઘ્નોને કરો દૂર

Vinayak chaturthi: બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. કોઈપણ  શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. દર મહિનાની ચતુર્થી તિથિ અને સપ્તાહમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાયો કરી શકાય છે.

Vinayak chaturthi: બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. કોઈપણ  શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. દર મહિનાની ચતુર્થી તિથિ અને સપ્તાહમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાયો કરી શકાય છે.

બધુવારના દિવસે કરો આ ઉપાય

આત્મવિશ્વાસ વધારવા માટે બુધવારે સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે શ્રી ગણેશજીની પૂજા કરો. ગણેશજીને લાલ સિંદૂરનું તિલક કરો, ગોળ અને ઘી ચઢાવો.

વિવાહિત જીવનમાં સુખ માટે

દાંમપત્ય જીવનને ખુશ રાખવા માટે બુધવારે એક થાળી અથવા કેળાનું પાન લો અને તેમાં રોલી વડે ત્રિકોણ બનાવો. હવે ત્રિકોણ ચિહ્નની સામે એક દીવો પ્રગટાવો અને મધ્યમાં 900 ગ્રામ દાળ અને આખા લાલ મરચાં મૂકો. તે પછી 'અગ્ને સખાસ્ય બોધિ ન' મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી પૂજાની સામગ્રી નદીમાં વહાવી દો. આ ઉપાયથી  દાંપત્ય જીવનમાં ખુશી આવશે.

સફળતા માટે

જો કોઈ કામમાં અડચણ આવતી હોય તો સફળતા મેળવવા માટે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ભગવાન ગણેશને પ્રણામ કરો અને તેમની સામે આસન બિછાવીને બેસો. ત્યારબાદ ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો, શ્રી ગણેશાય નમઃ.

આ મંત્રનો 11 વાર જાપ કર્યા પછી ગણેશજીને લાલ ફૂલ ચઢાવો. આ ઉપાય કરવાથી અસર દેખાશે અને દરેક કાર્યમાં સફળતા ચોક્કસથી મળવા લાગશે.

ધન સંબંધિત સમસ્યા  સમસ્યા માટે

જો મહેનત કર્યા પછી પણ પૈસા નથી મળી રહ્યા તો આજે ગણેશજીને સ્નાન કરાવ્યા પછી મંદિરમાં 11  દુર્વા ચઢાવો. મોદકનો ભોગ ચઢાવો. ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.

ઋણમાંથી મુક્તિ મેળવવા માટે

દરેક વ્યક્તિ દેવામાં મુક્તિ ઇચ્છે છે આ માટે  ગણેશજીના મંદિરમાં જઈને તેમની સામે આસન બિછાવીને બેસો. અને ઓમ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પછી કપૂરની આરતી કરો. આમ કરવાથી તમને જલ્દી જ દેવાની સમસ્યામાંથી છુટકારો મળશે.

પરિવારમાં સુખ અને શાંતિ માટે-

જો પરિવારમાં કલહની સ્થિતિ હોય તો બુધવારે ગણેશજીને કાચું નારિયેળ ચઢાવો. સાથે ગોળના લાડુ ચઢાવો. આમ કરવાથી ઘરના વિખવાદનો અંત આવશે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget