શોધખોળ કરો

Pitru Paksha 2024 : શ્રાદ્ધ ક્યારેથી થાય છે શરૂ? જાણો તારીખ અને પિત્તૃને પ્રસન્ન કરવાના ઉપાય અને વિધિ

શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થયા બાદ પિતૃઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સિવાય વિશ્વદેવ ગણ, પિતૃ ગણ, માતામહ  શ્રાદ્ધ કરનારથી સંતુષ્ટ રહે છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પોતે શ્રાદ્ધ કરવા આવે છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરીને ખુશ થાય છે અને સુખી જીવનના આશિષ આપે છે

Pitru Paksha 2024 :પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 2 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસથી પૂર્ણ થઇ રહ્યો છે. શ્રાદ્ધ કર્મ દરમિયાન  લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરે છે.  પિતૃ પક્ષમાં ગયા શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાન રામ અને માતા સીતા ગયાજી પોતે આવ્યા હતા અને પિતા મહારાજ દશરથને શ્રાદ્ધ તર્પણ અને પિંડ દાન આપ્યું હતું.

ભક્તોને સમર્પિત પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમા, બુધવાર, 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહયો છે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરશે.

શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થયા બાદ પિતૃઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સિવાય વિશ્વદેવ ગણ, પિતૃ ગણ, માતામહ  શ્રાદ્ધ કરનારથી સંતુષ્ટ રહે છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પોતે શ્રાદ્ધ કરવા આવે છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરીને ખુશ થાય છે અને સુખી જીવનના આશિષ આપે છે..

પિતૃપક્ષમાં ગયા શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન રામ અને માતા સીતા ગયાજી પોતે આવ્યા અને પિતા મહારાજ દશરથને શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન આપ્યું. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ભાદ્રપદની પૂર્ણિમાના દિવસથી અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સુધી 15 દિવસ પૂર્વજોને તર્પણ કરવાની પરંપરા છે.

પિતૃપક્ષમાં ગયા શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃઓનું ગયા શ્રાદ્ધ કરવાથી મોક્ષ મળે છે.

આ રીતે કરો પિતૃઓનું શ્રાદ્ધ

  • પિતૃપક્ષ દરમિયાન સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું, કાળા તલને પાણીમાં ભેળવીને સૂર્યદેવને અર્પણ કરવું.
  • પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને વિધિપૂર્વક તર્પણ  કરવું જોઈએ.
  • ભોજન તૈયાર કરો અને પિતૃઓને અર્પણ કરો. તર્પણમાં અક્ષત, જવ અને કાળા તલનો સમાવેશ કરો.
  • તર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખવું.
  • અંતમાં પિતૃઓને ભોજન અર્પણ કરો.
  • પૂર્વજોને મોક્ષ માટે પ્રાર્થના કરો અને મંત્રોનો જાપ કરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાસ્તુ દોષથી મુક્તિ જોઈતી હોય તો રામ નવમીએ અચૂક લાવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારા ઘરનું ભાગ્ય
વાસ્તુ દોષથી મુક્તિ જોઈતી હોય તો રામ નવમીએ અચૂક લાવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારા ઘરનું ભાગ્ય
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Embed widget