શોધખોળ કરો

Pitru Paksha 2024 : શ્રાદ્ધ ક્યારેથી થાય છે શરૂ? જાણો તારીખ અને પિત્તૃને પ્રસન્ન કરવાના ઉપાય અને વિધિ

શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થયા બાદ પિતૃઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સિવાય વિશ્વદેવ ગણ, પિતૃ ગણ, માતામહ  શ્રાદ્ધ કરનારથી સંતુષ્ટ રહે છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પોતે શ્રાદ્ધ કરવા આવે છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરીને ખુશ થાય છે અને સુખી જીવનના આશિષ આપે છે

Pitru Paksha 2024 :પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 2 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસથી પૂર્ણ થઇ રહ્યો છે. શ્રાદ્ધ કર્મ દરમિયાન  લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરે છે.  પિતૃ પક્ષમાં ગયા શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાન રામ અને માતા સીતા ગયાજી પોતે આવ્યા હતા અને પિતા મહારાજ દશરથને શ્રાદ્ધ તર્પણ અને પિંડ દાન આપ્યું હતું.

ભક્તોને સમર્પિત પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમા, બુધવાર, 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહયો છે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરશે.

શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થયા બાદ પિતૃઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સિવાય વિશ્વદેવ ગણ, પિતૃ ગણ, માતામહ  શ્રાદ્ધ કરનારથી સંતુષ્ટ રહે છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પોતે શ્રાદ્ધ કરવા આવે છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરીને ખુશ થાય છે અને સુખી જીવનના આશિષ આપે છે..

પિતૃપક્ષમાં ગયા શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન રામ અને માતા સીતા ગયાજી પોતે આવ્યા અને પિતા મહારાજ દશરથને શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન આપ્યું. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ભાદ્રપદની પૂર્ણિમાના દિવસથી અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સુધી 15 દિવસ પૂર્વજોને તર્પણ કરવાની પરંપરા છે.

પિતૃપક્ષમાં ગયા શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃઓનું ગયા શ્રાદ્ધ કરવાથી મોક્ષ મળે છે.

આ રીતે કરો પિતૃઓનું શ્રાદ્ધ

  • પિતૃપક્ષ દરમિયાન સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું, કાળા તલને પાણીમાં ભેળવીને સૂર્યદેવને અર્પણ કરવું.
  • પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને વિધિપૂર્વક તર્પણ  કરવું જોઈએ.
  • ભોજન તૈયાર કરો અને પિતૃઓને અર્પણ કરો. તર્પણમાં અક્ષત, જવ અને કાળા તલનો સમાવેશ કરો.
  • તર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખવું.
  • અંતમાં પિતૃઓને ભોજન અર્પણ કરો.
  • પૂર્વજોને મોક્ષ માટે પ્રાર્થના કરો અને મંત્રોનો જાપ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Kendra Yog 2026: 26 જૂને બની રહ્યો છે ખતરનાક કેન્દ્ર યોગ, આ 3 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ
Kendra Yog 2026: 26 જૂને બની રહ્યો છે ખતરનાક કેન્દ્ર યોગ, આ 3 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
Embed widget