શોધખોળ કરો

Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયા ક્યારે છે આર્થિક સમૃદ્ધિ માટે અખાત્રીજે અચૂક કરો આ ઉપાય

Akshaya Tritiya 2025: લક્ષ્મી પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાનો અવસર ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓમાં અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Akshaya Tritiya 2025:  30 એપ્રિલ બુધવારે મનાવાશે. અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા કરતી વખતે આ દુર્લભ મંત્રોનો જાપ કરવાનું ભૂલશો નહીં, એવું માનવામાં આવે છે કે મંત્રોના શુભ પ્રભાવથી મહાલક્ષ્મી તેમની મનોકામનાઓ શીઘ્ર  પૂર્ણ કરે છે.

ॐ श्री महालक्ष्म्याई च विदमहे विष्णु पत्न्या च धीमहा तन्नो लक्ष्मी प्रचोदयत ॥ - અક્ષય તૃતીયા પર લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ કરો. માતાને ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રભાવથી સમૃદ્ધિ, સંપત્તિ અને પ્રગતિ થાય છે.

ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરાય નમઃ. - અક્ષય તૃતીયા પર કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન આ આઠ લક્ષ્મી કુબ્રે મંત્રનો જાપ કરો. એવું કહેવાય છે કે આનાથી ધન પ્રાપ્ત થાય છે. બરકત રહે છે.

ઓમ અમૃત લક્ષ્માયાય નમઃ :- દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધન પ્રાપ્તિની ઈચ્છા માટે અક્ષય તૃતીયા પર આ મંત્રનો 108 વાર જાપ કરો, એવું માનવામાં આવે છે કે,આ મંત્રના જાપથી દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમી વાસ કરે છે.

ઓમ શ્રી ગુરુદેવાય નમઃ - અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ નર-નારાયણનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો. તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે. ભાગ્ય તમારો સાથ આપે છે.

'કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત: મૂળતસ્ય સ્થિતો બ્રહ્મ મધ્યે માતૃ ગણ સ્મૃતા:' - અક્ષય તૃતીયા પર કલશની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. આ કારણે કલશમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. આ દિવસે માટીના વાસણની પૂજા કરીને તેનું દાન કરવાથી અમૃત અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

અક્ષય તૃતીયા પર લક્ષ્મી સ્તોત્ર, શ્રી સૂક્તનો પાઠ કરો. આર્થિક કટોકટી તેના પ્રતાપથી દૂર થાય છે.                        

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Embed widget