શોધખોળ કરો

Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયા ક્યારે છે આર્થિક સમૃદ્ધિ માટે અખાત્રીજે અચૂક કરો આ ઉપાય

Akshaya Tritiya 2025: લક્ષ્મી પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાનો અવસર ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓમાં અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Akshaya Tritiya 2025:  30 એપ્રિલ બુધવારે મનાવાશે. અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા કરતી વખતે આ દુર્લભ મંત્રોનો જાપ કરવાનું ભૂલશો નહીં, એવું માનવામાં આવે છે કે મંત્રોના શુભ પ્રભાવથી મહાલક્ષ્મી તેમની મનોકામનાઓ શીઘ્ર  પૂર્ણ કરે છે.

ॐ श्री महालक्ष्म्याई च विदमहे विष्णु पत्न्या च धीमहा तन्नो लक्ष्मी प्रचोदयत ॥ - અક્ષય તૃતીયા પર લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ કરો. માતાને ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રભાવથી સમૃદ્ધિ, સંપત્તિ અને પ્રગતિ થાય છે.

ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરાય નમઃ. - અક્ષય તૃતીયા પર કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન આ આઠ લક્ષ્મી કુબ્રે મંત્રનો જાપ કરો. એવું કહેવાય છે કે આનાથી ધન પ્રાપ્ત થાય છે. બરકત રહે છે.

ઓમ અમૃત લક્ષ્માયાય નમઃ :- દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધન પ્રાપ્તિની ઈચ્છા માટે અક્ષય તૃતીયા પર આ મંત્રનો 108 વાર જાપ કરો, એવું માનવામાં આવે છે કે,આ મંત્રના જાપથી દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમી વાસ કરે છે.

ઓમ શ્રી ગુરુદેવાય નમઃ - અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ નર-નારાયણનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો. તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે. ભાગ્ય તમારો સાથ આપે છે.

'કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત: મૂળતસ્ય સ્થિતો બ્રહ્મ મધ્યે માતૃ ગણ સ્મૃતા:' - અક્ષય તૃતીયા પર કલશની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. આ કારણે કલશમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. આ દિવસે માટીના વાસણની પૂજા કરીને તેનું દાન કરવાથી અમૃત અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

અક્ષય તૃતીયા પર લક્ષ્મી સ્તોત્ર, શ્રી સૂક્તનો પાઠ કરો. આર્થિક કટોકટી તેના પ્રતાપથી દૂર થાય છે.                        

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Embed widget