શોધખોળ કરો

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રિનો ક્યારથી થઇ રહ્યો છે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત અને પૂજા વિધિ

Chaitra Navratri Date: ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 30 માર્ચથી થઇ રહ્યો છે અને 6 એપ્રિલ સુધી ચાલશે.

Chaitra Navratri Date: ચૈત્ર નવરાત્રી એ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે ખાસ કરીને દેવી દુર્ગાની પૂજા અને ઉપવાસ માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025, રવિવારથી શરૂ થઈ રહી છે અને 6 એપ્રિલ 2025, રવિવાર સુધી ચાલશે. જો કે આ વખતે અષ્ટમી અને નવમી એક જ દિવસે આવતી હોવાથી ચૈત્ર નવરાત્રી 8 દિવસની રહેશે. નવરાત્રિ પૂજા પદ્ધતિ, કલશ સ્થાપન  મુહૂર્ત જાણીએ..

ચૈત્ર નવરાત્રી કલશ સ્થાન મુહૂર્ત 2025

કલશની સ્થાપના નવરાત્રિની આરાધનાનો મહત્વનો ભાગ છે. આ દરમિયાન ખાસ સમયે કલશ સ્થાપિત કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે. 2025માં કલશની સ્થાપના માટેનો શુભ સમય નીચે મુજબ છે.

પ્રથમ મુહૂર્ત:

30 માર્ચ 2025, સવારે 06:13 થી 10:22 સુધી.

બીજો મુહૂર્ત (અભિજિત મુહૂર્ત):

30 માર્ચ, 2025, બપોરે 12:01 થી 12:50 વાગ્યા સુધી.

આ શુભ સમયમાં કલશની સ્થાપના વિશેષ ફળદાયી છે. આ સમય દરમિયાન તમે તમારા ઘર અથવા પૂજા સ્થાન પર કલશ સ્થાપિત કરી શકો છો.

 નવરાત્રિના ઉપવાસ અને પૂજાનો લાભ

નવરાત્રિના ઉપવાસ અને પૂજાથી શરીર અને મન શુદ્ધ થાય છે, જેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે.

દેવી દુર્ગાની પૂજા કરવાથી તમારા જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે.

નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધે છે.

મા દુર્ગાની ઉપાસનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

ચૈત્ર નવરાત્રી 2025: પૂજા પદ્ધતિ
ચૈત્ર નવરાત્રીના દિવસોમાં પૂજાનું વિશેષ મહત્વ છે. નવરાત્રિની પૂજા પદ્ધતિમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચાલો જાણીએ, પૂજા કરવાની સાચી રીત કઈ છેઃ
બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને પછી પૂજા સ્થળને સાફ કરો. આનાથી માત્ર શારીરિક શુદ્ધતા જ નહીં પરંતુ માનસિક શુદ્ધતા પણ મળે છે.
પૂજા સ્થળને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કરો. તે સ્થળને શુદ્ધ કરવાની સાથે સાથે પર્યાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
માતાને લાલ ચુનરી અને લાલ ફૂલ અર્પણ કરો. લાલ રંગ દેવી શક્તિનું પ્રતિક છે અને આ સમય દરમિયાન આ રંગ શુભ માનવામાં આવે છે.
પૂજામાં ચણા પુરી  અને ખીરનો પ્રસાદ ચઢાવો. આ પ્રસાદ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે વિશેષ લાભકારી માનવામાં આવે છે.
પૂજા સ્થાન પર અગરબત્તી અને દેશી ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે.
પૂજા દરમિયાન દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આનો પાઠ કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
પૂજાના અંતે, મા દુર્ગા પાસે તમારી ભૂલો માટે ક્ષમા માગો અને તેમના આશીર્વાદ લો. આ પ્રાર્થના પૂજાનો મહત્વનો ભાગ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget