શોધખોળ કરો

Surya Grahan 2025: સૂર્ય ગ્રહણ ક્યારે, જાણો કઇ રાશિ પર કેવી થશે અસર, આ પાંચ રાશિ રહે સાવધાન

Surya Grahan 2025: વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ થવાનું છે. આ દિવસે શનિનું પણ ગોચર થશે.આપની રાશિ પર શું થશે અસર જાણીએ..

Surya Grahan 2025: વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચે થવા જઈ રહ્યું છે. આ 5 રાશિઓ માટે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મુશ્કેલ રહેશે વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના દિવસે શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન તેની અસર ઘણી રાશિઓ પર જોવા મળશે. જાણો કઈ કઈ રાશિના જાતકોને આર્થિક, પારિવારિક જીવન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

મેષ-મેષ રાશિના લોકો માટે 29 માર્ચ પછી પરિસ્થિતિ બદલાવાની છે. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ રીતે બેદરકાર ન રહો. તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા સંબંધોનું પણ ધ્યાન રાખો, નહીંતર તમારી કઠોર વાતોને કારણે તમારા સંબંધો બગડી શકે છે. તમે વ્યવસાય અને કારકિર્દીને લઈને માનસિક તણાવમાં રહી શકો છો.

કર્ક-કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યગ્રહણ પછીનો સમય મુશ્કેલ રહેશે. આ સમયગાળા દરમિયાન, તમારા ખર્ચાઓ પહેલાની તુલનામાં વધી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ ખૂબ સમજી વિચારીને કરો. પરિવારમાં વાદવિવાદ ટાળો અને તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો.                                                                                     

તુલા-તુલા રાશિના જાતકોએ આ સૂર્યગ્રહણ પછી સાવધાન રહેવાની જરૂર છે. કરિયર અને નોકરીમાં તમારું કામ ધ્યાનથી કરો, કોઈપણ પ્રકારની ભૂલ તમને મોંઘી પડી શકે છે. તમારા બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો. વિવાહિત સંબંધોમાં ગેરસમજ વધી શકે છે.

વૃશ્ચિક-વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાની વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કોઈપણ પ્રકારના વિવાદથી પોતાને દૂર રાખો. વિવાહિત જીવનમાં વિવાદ થઈ શકે છે. જેના કારણે તમે માનસિક તણાવમાં રહી શકો છો.

ધન -સૂર્યગ્રહણ પછીનો સમય ધન રાશિના લોકો માટે મુશ્કેલ રહેશે. આ સમય દરમિયાન તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ પ્રકારની લેવડ-દેવડમાં સાવધાની રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget