શોધખોળ કરો

Dhanteras 2023 Upay: ધનતેરસના અવસરે કોથમીર અચૂક ખરીદો, જાણો શું છે મહાત્મ્ય

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની સાથે મા લક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં વાસ કરે છે.

Dhanteras 2023 Upay:ધનતેરસના દિવસે ખરીદીનું અતિ મહત્વ છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે કરેલી ખરીદીમાં ઉત્તરોતર વૃદ્ધિ થાય છે.

વર્ષ 2023માં ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર, 2023 શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે.

ધનતેરસ પર પૂજા માટેનો શુભ સમય

 
  • ધનતેરસ પૂજા મુહૂર્ત - સાંજે 06:20 થી 08:20 સુધી
  • ત્રયોદશી તારીખ શરૂ થાય છે - 10 નવેમ્બર, 2023 બપોરે 12:35 વાગ્યે
  • ત્રયોદશી તારીખ સમાપ્ત થાય છે - 11 નવેમ્બર, 2023 બપોરે 01:57 વાગ્યે

 હિન્દુ પંચાગ મુજબ ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશીએ મનાવાય છે. 5 દિવસીય દિવાળીનો તહેવાર ધનતેરસથી જ શરૂ થાય છે. આ દિવસે ધનવંતરી ભગવાનનો જન્મ થયો હતો. જેથી તે દિવસે ધનતેરસનો તહેવાર મનાવાય છે. ધનવંતરી જંયતી અને ધન ત્રયોદશી તરીકે પણ તેને મનાવાય છે.

ધનતેરસથી ત્રણ દિવસ સુધી ચાલતી ગોત્રિરાત્ર શરૂ થાય છે. ધનતેરસના દિવસે ખરીદદારીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદવામાં આવેલી ચીજોની ઉત્તરોતર વૃદ્ધિ થાય છે. આ કારણે  જ ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે આ પાંચ ઉપાય કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય છે.

પંચદેવોની પૂજા
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની સાથે મા લક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં વાસ કરે છે.

 દીપદાન જરૂર કરો
કહેવાય છે કે ધનતેરસના દિવસે યમરાજાને નિમિત જે ઘરમાં દીપદાન કરવામાં આવે છે. ત્યાં અકાળ મૃત્યુ નથી થતી.

આ ચીજો ખરીદો
આમ તો ધનતેરસના દિવસ સુવર્ણ ખરીદવાની પ્રથા છે પરંતુ જો તે શક્ય ન હોય તો પીત્તળનું વાસણ અથવા કોથમીરની  ખરીદી પણ શુભ ગણાય છે. જેનાથી જીવનમાં  લીલોતરી બની રહે છે.                                    

 આ ચીજોનું દાન કરો
ધન તેરસના દિવસે ખાંડ, પતાસા, ખીર, ચોખા, સફેદ કપડાં,વગેરે ચીજોનું દાન કરવું પણ ઉત્તમ ફળદાયી મનાય છે. માન્યતા છે કે, આ ચીજોનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક મુશ્કેલી નથી આવતી, જમા પૂંજી વધતી રહે છે.

ખાતાવહીને કરો નવી
ધનતેરસના દિવસે ખાતાવહીના પુસ્તકની પણ પૂજાકરવાં આવે છે. વેપારી પૂજન કરીને નવી ખાતાવહી નવા સંકલ્પ સાથે શરૂ કરે છે.                                            

 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં ભંગ: પાકિસ્તાન સેનાએ LoC પર ગોળીબાર શરૂ કર્યો, BSF નો આક્રમક જવાબ
યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં ભંગ: પાકિસ્તાન સેનાએ LoC પર ગોળીબાર શરૂ કર્યો, BSF નો આક્રમક જવાબ
પાકિસ્તાન નહીં સુધરે: યુદ્ધવિરામનો ભંગ કરી ભુજ સહિત દેશના અનેક વિસ્તારોમાં ઘાતક ડ્રોનથી હુમલો, જુઓ વીડિયો
પાકિસ્તાન નહીં સુધરે: યુદ્ધવિરામનો ભંગ કરી ભુજ સહિત દેશના અનેક વિસ્તારોમાં ઘાતક ડ્રોનથી હુમલો, જુઓ વીડિયો
પાક નહીં સુધરે!  શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજ,  સીઝફાયરને લઈ CM ઓમર અબ્દુલ્લાએ PAK પર ઉઠાવ્યા સવાલ
પાક નહીં સુધરે!  શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજ,  સીઝફાયરને લઈ CM ઓમર અબ્દુલ્લાએ PAK પર ઉઠાવ્યા સવાલ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ભારત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત: આજે સાંજે ૫ વાગ્યાથી અમલ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ભારત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત: આજે સાંજે ૫ વાગ્યાથી અમલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

India Attacks Pakistan Updates: પાકિસ્તાને યુદ્ધવિરામનો કર્યો ભંગ, જમ્મૂ કશ્મીરના ફરી કર્યું ફાયરિંગPorbandar Unseasonal rains: પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદRajkot Unseasonal Rains:  ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું, ભારે વરસાદથી હોકળા નદી બે કાંઠેIndia Pakistan War News Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં ભંગ: પાકિસ્તાન સેનાએ LoC પર ગોળીબાર શરૂ કર્યો, BSF નો આક્રમક જવાબ
યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં ભંગ: પાકિસ્તાન સેનાએ LoC પર ગોળીબાર શરૂ કર્યો, BSF નો આક્રમક જવાબ
પાકિસ્તાન નહીં સુધરે: યુદ્ધવિરામનો ભંગ કરી ભુજ સહિત દેશના અનેક વિસ્તારોમાં ઘાતક ડ્રોનથી હુમલો, જુઓ વીડિયો
પાકિસ્તાન નહીં સુધરે: યુદ્ધવિરામનો ભંગ કરી ભુજ સહિત દેશના અનેક વિસ્તારોમાં ઘાતક ડ્રોનથી હુમલો, જુઓ વીડિયો
પાક નહીં સુધરે!  શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજ,  સીઝફાયરને લઈ CM ઓમર અબ્દુલ્લાએ PAK પર ઉઠાવ્યા સવાલ
પાક નહીં સુધરે!  શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજ,  સીઝફાયરને લઈ CM ઓમર અબ્દુલ્લાએ PAK પર ઉઠાવ્યા સવાલ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ભારત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત: આજે સાંજે ૫ વાગ્યાથી અમલ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ભારત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત: આજે સાંજે ૫ વાગ્યાથી અમલ
ડોનાલ્ડ ટ્રંપનો દાવો: 'ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર', ભારત સરકારના સૂત્રોએ પણ પુષ્ટી કરી
ડોનાલ્ડ ટ્રંપનો દાવો: 'ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર', ભારત સરકારના સૂત્રોએ પણ પુષ્ટી કરી
જામનગરમાં સાયરન વાગતા આપાતકાલીન સ્થિતિનું નિર્માણ, લોકોને ઘરની બહાર ન નિકળવા સૂચના
જામનગરમાં સાયરન વાગતા આપાતકાલીન સ્થિતિનું નિર્માણ, લોકોને ઘરની બહાર ન નિકળવા સૂચના
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કચ્છ હાઈએલર્ટ પર: કંડલા પોર્ટ બંધ કરાયું, કલેક્ટરે લોકોને કરી ખાસ અપીલ
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કચ્છ હાઈએલર્ટ પર: કંડલા પોર્ટ બંધ કરાયું, કલેક્ટરે લોકોને કરી ખાસ અપીલ
Video: ડાંગમાં વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં ભરઉનાળે પૂર, સાપુતારા અને તળેટી વિસ્તાર જળબંબાકાર
Video: ડાંગમાં વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં ભરઉનાળે પૂર, સાપુતારા અને તળેટી વિસ્તાર જળબંબાકાર
Embed widget